પાટણ જીલ્લામાં ભાજપને મળતું વ્યાપક જનસમર્થન
પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપને મોટું જનસમર્થન મળતું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતી કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થતા ભાજપ માટે આ એક ઐતિહાસિક સ...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું ભવ્ય લોકાર્પણ
ગુજરાતના પાટણ શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવા બસપોર્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન હર્ષ સંઘવીના હસ્તે થયું, જે Gujarat State Road Transport Corporation (GSRTC) અને મેસર્સ કતીરા કન્સ્ટ્?...
રાધનપુર APMCમાં બિનહરીફ વરણી : બાબુભાઇ ચૌધરી ચેરમેન, લાખાભાઇ રબારી વાઇસ ચેરમેન
રાધનપુર માર્કેટિંગ યાર્ડ (APMC)ના ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી માટે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા સુખદ રીતે પૂર્ણ થઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા નામોને તમા?...
SC મોરચાના પ્રમુખ પદને લઈને કોંગ્રેસમાં આંતરિક ડખો
તાજેતરમાં પાટણ જિલ્લા કોંગ્રેસમાં ઉદભવેલા આંતરિક વિવાદે રાજ્યભરની રાજકીય ચર્ચામાં ભારે ગરમાવો પેદા કર્યો છે. આ સમગ્ર વિવાદનું કેન્દ્રબિંદુ પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ (SC) મોરચાના પ્રમુખ તર?...
રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ રાજીનામું આપ્યું, પાટણ કોંગ્રેસને મોટો ઝટકો
પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા જિલ્લા કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રઘુ દેસાઈએ માત્ર કોંગ્રેસની પ્રાથમિક સભ્યતાથ?...
વડાપ્રધાનના 75મા જન્મદિવસે પાટણના સિદ્ધપુરમાં માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ
રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગ તથા ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી બનેલ આ સરોવર વડાપ્રધાનની માતા હીરાબાના નામે સમર્પિત છે. આ પ્રોજેક્ટથી 450 લાખ ઘનફૂટ પાણી સ?...
પાટણ જિલ્લામાં ભાજપ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો
બિહાર પ્રદેશની એક રેલી દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધી અને આર.જે.ડી.ના તેજસ્વી યાદવે ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની સ્વ. માતાજી હીરાબા વિષે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અયોગ્ય અને જઘ?...
ભાદરવી પૂનમ મહામેળામાં ૧૮ વર્ષથી અવિરત સેવા આપતો પાટણ હારીજ નો જય જલિયાણ સેવા કેમ્પ
ભાદરવી પૂનમના મહામેળા દરમ્યાન અંબાજી માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે ઉભા થતા સેવાનાં કૅમ્પો મેળાની આગવી ઓળખ છે. ચા, પાણી, નાસ્તો, લીંબુ શરબત, ભોજન, વિશ્રામ, મસાજ અને મેડિકલ સુવિધાઓ જેવી વ્યવસ્?...
પાટણમાંથી માં અંબાના ધામ અંબાજી માટે સંઘોનું ભવ્ય પ્રસ્થાન
અંબાજી ભાદરવી પૂનમના મેળાને અનુસંધાને પાટણ શહેરમાંથી વિવિધ મહોલા અને પોળના સંઘોએ મંગળવાર રાત્રે બગવાડા ચોક ખાતે સમૂહમાં ભેગા થઈ મા અંબાની ભક્તિધૂન અને ગરબા સંગીત સાથે અંબાજી ધામ તરફ પદયા?...
સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ભવ્ય સેમિનાર
સહકારી સંસ્થાઓના આગેવાનો, ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કરતા મંત્રીએ જણાવ્યું કે, “દેશની પ્રગતિમાં સહકાર અને સમૃદ્ધિનો મોટો હાથ રહેલો છે.” મંત્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૧માં વડાપ્રધાન નર?...