ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાઈલટ સહિત 6 લોકો સવાર હતા
ઓડિશાના રાઉરકેલામાં એક મોટી વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જ્યાં ઈન્ડિયન વન એરનું 9 સીટર વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન રાઉરકેલાથી ભુવનેશ્વર જઈ રહ્યું હતું અને તેમાં કુલ 6 લોકો સવાર હતા, જ?...
લંડનમાં ઉડાન ભરતાની સાથે જ પ્લેન થયુ ક્રેશ, આકાશમાંથી દેખાયો આગનો ગોળો
રવિવારે બ્રિટનના લંડનમાં આવેલા સાઉથેન્ડ એરપોર્ટ પર એક ગંભીર વિમાન દુર્ઘટના બની હતી, જેમાં Beechcraft B200 Super King Air પ્રકારનું નાનું વિમાન રનવે પરથી ઉડાન લીધા થોડા સમયમાં જ નીચે પડી ગયું અને તેમાં ભયંકર આ...
અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ! 130 ઘાયલ,ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન હતા સવાર
અમદાવાદ: એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન થયું ક્રેશ છે, ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે. ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે, હાલ દુર્ઘ?...
ભારતીય વાયુસેનાનું બીજું વિમાન ક્રેશ, પ.બંગાળમાં ઈમરજન્સી લેન્ડિંગ વખતે સર્જાઈ દુર્ઘટના
પ.બંગાળના બાગડોરાથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં ભારતીય વાયુસેનાનું એએન-32 વિમાન ઈમરજન્સી લેન્ડિંગ કરવા જતાં ક્રેશ થઇ ગયું છે. અધિકારીઓના અહેવાલ અનુસાર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિ...
નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર પ્લેન ક્રેશ, 19 લોકો સવાર હતા, 4ના મોત
બુધવારે નેપાળના કાઠમંડુમાં ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ(TIA ) પર સૌર્ય એરલાઇન્સ(Saurya Airlines)નું એરક્રાફટ ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. TIAના પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરે જણાવ્યું હતું કે, પોખરા જઈ રહેલ?...
કેનેડાના વેનકુવરમાં પ્લેન ક્રેશ, બે ટ્રેઈની ભારતીય પાયલટ સહિત 3ના મોત
કેનેડામાં વેનકુવર પાસે ચિલ્લીવેકમાં એક નાનું પ્લેન ક્રેશ થ ગયુ છે. વિમાનમાં બે ભારતીય ટ્રેઈની પાયલટ સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા છે. સ્થાનિક મીડિયા પ્રમાણે વિસ્તારમાં એક ઝાડ સાથે અથડાયા બાદ ?...
ઝિમ્બાબ્વેમાં વિમાન ક્રેશ: ભારતીય ઉદ્યોગપતિ સહિત છનાં મોત
દક્ષિણ પશ્ચિમ ઝિમ્બાબ્વેમાં હીરાની ખીણ પાસે ટેકનિકલ ખામીને કારણે ખાનગી વિમાન ક્રેશ થતાં તેમાં સવાર ભારતીય અબજપતિ અને તેમના પુત્ર સહિત કુલ છ લોકોનાં મોત થયા છે તેમ મીડિયાના અહેવાલમાં જણાવ?...
સુદાન એરપોર્ટ પર પ્લેન ક્રેશ, 9 લોકોના મોત, ટેકનિકલ ખામીના કારણે અકસ્માત.
સુદાન એરપોર્ટ પર રવિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં એક નાગરિક વિમાન ક્રેશ થયું હતું, જેમાં ચાર સૈન્ય કર્મચારીઓ સહિત નવ લોકોના મોત થયા હતા. સુદાનની સેનાએ જણાવ્યું કે દુર્ઘટનાનું કારણ ટેક્...