‘પૈડા-બ્રેક વગરની ગાડી એટલે મહાવિકાસ અઘાડી…’ મહારાષ્ટ્રની ચૂંટણી માટે PM મોદીનો આક્રમક પ્રચાર
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રના ધૂલેમાં ચૂંટણી રેલીને સંબોધિત ...
PM મોદીની ગેરંટી, પૈસાના અભાવે કોઇ ગરીબ વિદ્યાર્થીનું ભણતર નહીં છૂટે, સરકારે કરી 10 લાખની લોનની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ભણતર પૂર્ણ કરવામાં સહાયરૂપ થવા માટે 10 લાખ રૂપિયા સુધીની શિક્ષણ લોન યોજના જાહેર કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે કઈ મેટ્રિક...
આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે PM મોદી, કઝાન મેનિફેસ્ટો પર આખી દુનિયાની નજર
PM મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે બ્રિક્સના સભ્ય બનવા માટે 40 દેશો તરફથી પ્રસ્તાવ કઝાન મેનિફેસ્ટો પર આખી દુનિયાની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે રશિય?...
PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. આગામી 28 ઓક્ટોબરે PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બ્લી લાઈ?...
રતન ટાટાનું નિધન: PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, ગુજરાતની મુલાકાતો વાગોળી, જુઓ શું કહ્યું
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું. રતન ટાટાએ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રતન ટાટા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. રતન ટાટાના નિધન પર વડ?...
‘આવતી કળાય..’ PM મોદીએ લખ્યું ગરબા ગીત, શબ્દ શબ્દમાં છલકાઈ માં ભક્તિ
નરાત્રીના શુભ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરબા ગીત #AavatiKalay લખ્યું છે અને તેના દ્વારા તેમણે દેવી દુર્ગાની શક્તિ અને કૃપાનું વર્ણન કર્યું છે. આ સુંદર ગરબાને યુવા ગાયિકા પૂર્વા મંત્રીએ પ...
મરાઠી-બંગાળી સહિત 5 પ્રાદેશિક ભાષાઓને મળ્યો ‘શાસ્ત્રીય ભાષા’નો દરજ્જો, જાણો કોને પહેલીવાર મળ્યો આ ટેગ
PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 3 ઓક્ટોબરે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા બ્રીફિંગમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. ચાલ...
પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવને લઈ PM મોદીની CCS સાથે બેઠક, સંભવિત જોખમોને લઈ કરાયુ વિચારમંથન
ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદથી પશ્ચિમ એશિયામાં સતત તણાવ વધી રહ્યો છે. મધ્ય-પૂર્વ ક્ષેત્રમાં નવા તણાવ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજી ...
PM મોદીએ નવરાત્રીના દિવસે આપ્યો શુભેચ્છા સંદેશ, આ નેતાઓએ પણ દેશવાસીઓ માટે કરી પ્રાર્થના
આજથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. આજે પ્રથમ નોરતે રાજ્યભરના મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી...
PM મોદીએ નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી, કહ્યું- દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી
મધ્ય પૂર્વમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી પોસ્ટ કરીને કહ્યું...