નેવી બ્લુ કુર્તો અને મોરપીંછની ડિઝાઇનની પાઘડી PM મોદીનો ખાસ અંદાજ, જાણો તેની પાછળનું મહત્વ
આજે સમગ્ર દેશ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે અને આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશિષ્ટ પાઘડી ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. પીએમ મોદીની પાઘડી માત્ર ફેશનનો ભાગ ન?...
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં PM મોદી : ‘ભગવાન સ્વામિનારાયણે જીવન માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું’
દેશભરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ અવસર પર શુક્રવાર, 23 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફત?...
સાબરમતી આશ્રમની મુલાકાત બાદ જર્મન ચાન્સેલર અને PM મોદીએ કર્યો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે દિવસ અત્યંત વ્યસ્ત અને બહુઆયામી કાર્યક્રમોથી ભરેલો રહ્યો. ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરથી લઈને નવી દિલ્હી સુધીના વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં તેમની હાજ?...
ગુજરાતમાં વધુ એક વૈશ્વિક નેતાની મુલાકાત, PM મોદી કરશે અમદાવાદમાં સ્વાગત
અમદાવાદમાં ફરી એકવાર વૈશ્વિક સ્તરની રાજકીય ગતિવિધિ જોવા મળશે, કારણ કે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ 12 અને 13 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 12 જાન્યુઆરીએ અમદા...
14 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટર બનનાર અર્જુન એરિગૈસીની PM મોદીએ કરી પ્રશંસા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં રમતગમત અને ખેલાડીઓના વિકાસ માટે સતત પ્રોત્સાહન આપી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ રોશન કરનાર ખેલાડીઓની તેઓ ખુલ્લેઆમ પ્રશંસા કરે છે અને તેમના ?...
PM મોદી-અદાણીનો ડીપફેક વિડીયો 48 કલાકમાં હટાવવાનો અમદાવાદ કોર્ટનો આદેશ
અદાણી એન્ટરપ્રાઇઝીઝ લિમિટેડ (AEL) દ્વારા દાખલ કરાયેલા માનહાનિના દાવા પર અમદાવાદની સિવિલ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) અને તેના ચાર નેતાઓ જયરામ રમેશ, સુપ્ર?...
ભારત અને ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ, PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત
ભારત અને ઓમાન વચ્ચે 18 ડિસેમ્બર 2025ના રોજ એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાનના સુલ્તાન હસીમ બિન તારિક અલ સઈદ સાથે મુલાકાત કરી અને વેપાર, રોકાણ અને કૂટનૈત?...
PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને એકસાથે કેમ મળ્યાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, જાણો કારણ
બુધવારે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની થયેલી બેઠક દેશની મહત્વપૂર્ણ સંસ્થાઓમાં નિમણૂક પ્રક્રિયા સાથે સંબંધિત હતી. ?...
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ PM મોદી સાથે કરી મુલાકાત
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તેમના બે દિવસના દિલ્હી પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન મુખ્યત્વે રાજ્યના વિવિધ વિ?...
ઇન્ડિગો સંકટ વચ્ચે PM મોદીનું નિવેદન, જનતા પરેશાન થાય તેવા નિયમ-કાયદા ન હોવા જોઈએ
દિલ્હીમાં NDA સાંસદોની બેઠકમાં આજે વડાપ્રધાન મોદીએ નિયમ કાયદા અંગે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ બેઠકમાં વડાપ્રધાન મોદીના સંબોધન અંગે જાણકારી આપતા જણાવ્યું કે, કે ?...