નવમી વખત PM મોદી અમેરિકા રવાના, ક્વાડ અને યુએન મહાસભાની બેઠકોને કરશે સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (21મી સપ્ટેમ્બર) વહેલી સવારે અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ક્વાડ (Quad) સમિટમાં ભાગ લેશે. ઘણી દ્વિપક્ષીય બેઠકોની પણ શક્યતા છે...
100 દિવસમાં 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ, જાણો મોદી સરકારે ક્યાં રોકાણ કર્યું કેટલા પૈસા
મોદી સરકાર 3.0 એ તેના કાર્યકાળના પ્રથમ 100 દિવસ પૂરા કર્યા છે. સરકાર દ્વારા પહેલા 100 દિવસમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે માળખાકીય વિકાસ, આરોગ્ય સેવાઓ,...
PM મોદીએ સિંગાપોરમાં કહ્યું, ‘અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ, સેમિકન્ડક્ટર પ્લાન્ટની પણ મુલાકાત લીધી
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગની મુલાકાત દરમિયાન, વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા માટે ચાર સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવ...
PM મોદીએ ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આમાંથી એક મેરઠથી લખનૌને જોડશે જ્યારે અન્ય બે દક્ષિણ ભારતીય શહેરો મદુરાઈથી બેંગલુરુ અને ચેન્નાઈથી નાગરકો?...
‘મહિલાઓને ઝડપથી ન્યાય મળે, ત્યારે જ….’, સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પૂર્ણ થવા પર બોલ્યા PM મોદી
ભારતની સર્વોચ્ચ અદાલતના જિલ્લા ન્યાયતંત્રની છ સત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ શનિવારથી શરૂ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સ્ટેમ્પ અને...
દિલ્હીમાં આજથી જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદ, PM મોદી કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સનું આયોજન સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે કરવામાં આવી રહ્યું...
PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, પાલઘરમાં વાધવાન પોર્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાત લેશે. મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન PM મોદી પાલઘરમાં વાધવન પોર્ટ પ્રોજેક્ટ અને અન્ય અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ જિયો વર્લ્ડ કન્વેન્...
PM મોદી વિદેશથી પરત ફર્યા બાદ રાષ્ટ્રીય પરિષદના અધિકારીઓ સાથે કરી શકે મહત્વની બેઠક
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જૂના પેન્શનને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પરિષદના અધિકારીઓ સાથે બેઠક કરી શકે છે. જૂના પેન્શન અ...
પોલેન્ડમાં PM મોદીએ કહ્યું- યુક્રેન અને પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચિંતાનો વિષય છે, અમે મંત્રણાના પક્ષમાં છીએ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે ગુરુવારે પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અંગે બન્ને નેતાઓએ ચર્ચા કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, પોલેન્...
પોલેન્ડના નવાનગર મેમોરિયલમાં PM મોદીએ જામ સાહેબને પુષ્પાંજલિ અર્પી, 1942 સંસ્મરણો તાજા થયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય યુરોપના પોલેન્ડ દેશના પ્રવાસે છે. વડાપ્રધાનએ આજે પોલેન્ડના વોર્સોમાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જા?...