PM મોદી-નેતન્યાહૂ વચ્ચે ફોન પર વાતચીત, ડિફેન્સ અને આતંકવાદ મુદ્દે ચર્ચા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આજે ફોન પર એકબીજા સાથે વાતચીત કરી, જેમાં વ્યૂહાત્મક ભાગીદારી અને આતંકવાદ વિરોધી પ્રયાસો જેવા મુદ્દાઓ પર ચર્ચા ?...
PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ-નેતન્યાહુ સાથે કરી ટેલિફોનિક વાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી હતી, જે ગાઝા પીસ પ્લાન — એટલે કે ગાઝ?...
ઈઝરાયલના બંધકોને છોડશે હમાસ, PM મોદીએ ટ્રમ્પ-નેતન્યાહૂના કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝા યુદ્ધ મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલી શાંતિ યોજનાના પ્રથમ ચરણ પર થયેલા કરારને આવકાર્યો છે, જે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા બે વ?...
‘ઐતિહાસિક ચૂંટણી જીત પર મારા મિત્ર…’, જીતની ખુશી સાથે PM મોદીએ ટ્રમ્પને પાઠવી શુભેચ્છા
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રચંડ જીત તરફ આગળ વધ્યા છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે અને સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્...
ગાઝાના આતંકવાદીઓ પાસે હજુ પણ 138 બંધકો, ઈઝરાયેલે જાહેર કર્યા નવા આંકડા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર સંઘર્ષ શરૂ થયો છે. તે દરમિયાન ઈઝરાયેલના અધિકારીઓનું કહેવું છે કે ગાઝાના આતંકવાદીઓએ હજુ પણ 138 લોકોને બંધક બનાવ્યા છે. અગાઉ, ઇઝરાયલી અધિકારીઓએ કહ્યું હતું કે 137 ?...
23 લાખ લોકો મહામુશ્કેલીમાં! હવે ઈઝરાયલે સાઉથ ગાઝા ખાલી કરવાનું આપ્યું ફરમાન
ત્રણ દિવસના ભારે બોમ્બમારા બાદ હવે ઈઝરાયેલી સેના સાઉથ ગાઝામાં પ્રવેશ કરી રહી છે. ઈઝરાયેલી સેનાએ તેની પુષ્ટિ કરતા કહ્યું કે, તેમની સેનાએ ખાન યુનિસના ઉત્તરમાં એક ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છ?...
વધુ બે દિવસ લંબાવાયો યુદ્ધવિરામ, જાણો હમાસ વિરુદ્ધ શું છે ઈઝરાયેલનો આગળનો પ્લાન
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા કરાર હેઠળ ચાર દિવસીય યુદ્ધવિરામનો સોમવારે છેલ્લો દિવસ હતો. હમાસે અત્યાર સુધીમાં 58 બંધકોને મુક્ત કર્યા છે, જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયેલ અને 17 થાઈ નાગરિકોનો સમા...
ગાઝામાં ભારતીય મૂળના 20 વર્ષિય ઈઝરાયેલી સૈનિક સહિત 9 યુવા સૈનિકોના મોત
હમાસ-ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ (Israel-Hamas War) ચાલી રહ્યું છે. હમાસે શરૂ કરેલા હુમલા બાદ ઈઝરાયેલ આક્રમક બન્યું છે અને હમાસનો ખાતમો બોલાવવા ધડાધડ રોકેટો છોડી રહ્યું છે. ઈઝરાયેલ હમાસના અડ્ડાઓ નાશ કરવા ?...
બ્રિટિશ PM સુનક આજે ઇઝરાયલ પહોંચશે, નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ આઇઝેકને મળશે
ગાઝા પર હુમલા વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક આજે ઈઝરાયેલ પહોંચશે. આ સમય દરમિયાન તેઓ અન્ય પ્રાદેશિક રાજધાનીઓની મુલાકાત લેવા જઈ રહ્યા છે પણ તે પહેલા સુનક બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપત?...
શું ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર કરવા જઈ રહ્યું છે કબજો? નેતન્યાહુએ પીએમ મોદી સાથે કરી વાત
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 1665 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે ઈઝરાયેલમાં 900 લોકોના મોત થયા છે, જ્યારે 2300 લોકો ઘાયલ થઈ ગયા છે. જ્યારે ગાઝા પટ્ટી પર 765 લોકોના મોત થયા છે અને 3726 લો...