પીએમ મોદીનો કોંગ્રેસ પર કડક પ્રહાર : “મહિલા સાંસદોને આગળ ધપાવીને PM નહીં બની શકાય”
રવિવારે (22 ફેબ્રુઆરી) યોજાયેલી એક જનસભામાં વડા પ્રધાન Narendra Modi એ Indian National Congress પર કડક પ્રહાર કર્યા. પોતાના સંબોધનમાં તેમણે બજેટ સત્ર દરમિયાન લોકસભામાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે “મહિલા સાં...
PM મોદીએ રાજ્યસભામાં વિશ્વની વૈશ્વિક સ્થિતિ પર જણાવ્યું ભારતનું સશક્ત સ્થાન
આજે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંબોધન કરવામાં આવ્યું. તેમનું સંબોધન શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ ‘વિપક્ષ નેતાને બોલવા દો…’ના નારા લગાવ્યા. આ પ્રસં?...
PM મોદીએ લાલ કિલ્લા પરથી કરેલી જાહેરાત અંગે યોજી સમીક્ષા બેઠક, ગરીબ-મધ્યમ વર્ગના લોકોને આવાસ માટે મળશે સસ્તા દરની લોન
PM નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કરેલા ભાષણમાં કેટલીક જાહેરાત કરી હતી. આ જાહેરાત અંગેની કામગીરીની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક PM મોદીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. સ્વતંત્રતા દિવસના ભા...