બાલાકોટ એરસ્ટ્રાઈક પર વડાપ્રધાન મોદીએ રહસ્ય ખોલ્યા, પાકિસ્તાનને લઈને કર્યો મોટો ખુલાસો
સોમવારે કર્ણાટકના બાગલકોટમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે પુલવામા હુમલાના જવાબમાં પાકિસ્તાનના બાલાકોટમાં તેમના આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. આ જવાબી કાર્યવાહી બાદ જ્?...
‘કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર નહી, ખંડણી ગેંગ ચલાવે છે…’, ચૂંટણી રેલીમાં PM મોદીના આક્રમક પ્રહાર
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ થવાનું છે. ત્યારે આજે (28મી એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બાગલકોટમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'કર્ણાટ...
મોહન ભાગવતે કહ્યું-સંઘે ક્યારેય અનામતનો વિરોધ નથી કર્યો
સંઘ માને છે કે જરૂર હોય ત્યાં સુધી અનામત જારી રાખવી ભાજપ અને આરએસએસ અનામત વ્યવસ્થાના વિરોધી હોવાનું જણાવીને વિપક્ષો આક્રમક બની રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મ?...
ઈવીએમ મુદ્દે હોબાળો મચાવતા મતપેટી લૂંટનારાઓને સુપ્રીમની લપડાક : મોદી
ઈવીએમ-વીવીપેટના ૧૦૦ ટકા ક્રોસ વેરિફિકેશન મુદ્દે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું, આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે બે?...
એક જ વીડિયોથી કોંગ્રેસ અને તેના પૂરા ઈકોસિસ્ટમ ખુલ્લી પડી ગઈ, બિહારમાં બોલ્યા પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસે 25 વર્ષમાં મને અનેકવાર ડરાવવાની કોશિશ કરી પરંતુ હું ડરુ ?...
નરેન્દ્ર મોદીનું કામ અવિશ્વસનિય, દસ વર્ષમાં 40 કરોડને ગરીબીમાંથી બહાર કાઢ્યાઃ જે.પી.મોર્ગનના સીઈઓ
વૈશ્વિક બેંકિંગ કંપની જે.પી.મોર્ગન (JP Morgan) ચેઝના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) જેમી ડિમોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને તેમની કામગીરીના ભરપુર વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે, વડાપ્રધાને 10 ?...
‘કોંગ્રેસની નજર દેશના લોકોની સંપત્તિ પર…’ PM મોદીએ સામ પિત્રોડાના નિવેદનનો આપ્યો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે છત્તીસગઢના સુરગુજામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા સામ પિત્રોડાના વારસાગત ટેક્સ અંગેના નિવેદન પર આક્રમક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસના ઈરાદા...
‘કોંગ્રસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો’, બેંગલુરુની ઘટનાને લઈ PM મોદીના પ્રહાર
રાજસ્થાનમાં રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે બે-ત્રણ દિવસ પહેલા મેં કોંગ્રેસની આ વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિનો પર્દાફાશ કર્યો હતો. જેના કારણે કોંગ્રેસ અને ભારતના ગઠબંધનના સભ્યો એ?...
‘કોંગ્રેસે SC-STને મળેલો અનામતનો અધિકાર મુસ્લિમોને આપવાનો પ્રયાસ કર્યો’, વડાપ્રધાનનો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે રાજસ્થાનના ટોંક-સવાઈ માધોપુર લોકસભા બેઠક પર ચૂંટણી સભા ગજવી હતી. આજે હનુમાન જયંતી (Hanuman Jayanti) પર્વે તેમને ગદાની પણ ભેટ આપવામાં આવી હતી. તેમણે બજરંબ બલીની જયના...
બંને શહેઝાદાને નથી મળી રહી ચાવી….અલીગઢમાં PM મોદીનું રાહુલ-અખિલેશ પર નિશાન
લોકસભા ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અલીગઢમાં એક વિશાળ રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લી વખતે ...