મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
મોરબી જિલ્લામાં હાઇ-ટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટે ખેડૂતોની જમીનના ઉપયોગ સામે ચાલી રહેલા ઉગ્ર વિરોધ વચ્ચે ગુજરાત સરકારે વળતર નીતિમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે. શુક્રવાર, 3 જુલા?...
ગુજરાતમાં મેઘતાંડવ : 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં 22 ઇંચથી વધુ; 22 ગામ સંપર્કવિહોણા
ગુજરાતમાં 3 જુલાઈનો વરસાદ અનેક વિસ્તારો માટે આફત બનીને વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં નદીઓ છલકાઈ, રસ્તાઓ પાણીમાં ડૂબ્યા અને અનેક ગામોના સંપર્ક ત...
અમદાવાદ રેલવેનું હાઇટેક ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ સેન્ટર તૈયાર, AI કેમેરાથી સુરક્ષા વધુ મજબૂત બનશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ડીઆરએમ ઓફિસ ખાતે અત્યાધુનિક ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આશરે 24,500 ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલું આ હાઇટેક કેન્દ્ર ટૂંક સમયમાં કાર્ય?...
થાઈલેન્ડમાં ભયાનક અકસ્માત : 11 વર્ષના બાળકે પિકઅપ ટ્રક ભિક્ષુઓના સમૂહ પર ચઢાવી, 9નાં મોત
થાઈલેન્ડના ઉત્તર-પૂર્વીય મુકદહન પ્રાંતમાંથી એક અત્યંત ચોંકાવનારો અને દર્દનાક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં માત્ર 11 વર્ષના સગીર બાળકે પિકઅપ ટ્રક ચલાવતા તીર્થયાત્રા પર પગપાળા જઈ રહેલા બ...
અમરનાથ યાત્રા 2026નો પ્રારંભ : નુનવાન-પહલગામ અને બાલટાલથી પ્રથમ જથ્થો રવાના, PM મોદીએ શ્રદ્ધાળુઓને આપ્યા 5 સંકલ્પ
‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષ વચ્ચે અમરનાથજી યાત્રા 2026નો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરના નુનવાન-પહલગામ અને બાલટાલ બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થા પવિત્ર ગુફા તરફ ર?...
ભારત-જાપાન સંબંધોમાં નવો અધ્યાય: PM મોદીએ જાપાની PM તકાઈચીને ‘નાની બહેન’ કહી, AIથી ડિફેન્સ સુધી અનેક કરાર
ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે નવી દિલ્હીમાં યોજાયેલા 16મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. જાપાનના વડાપ્રધાન સન...
યુક્રેનના રિફાઈનરી હુમલાથી રશિયામાં ઇંધણ સંકટ, ભારતમાંથી 60,000 મેટ્રિક ટન પેટ્રોલ મોકલાયું
યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ઊર્જા ક્ષેત્રમાં મોટો વળાંક જોવા મળી રહ્યો છે. એક સમય હતો જ્યારે રશિયા ભારતને મોટા પ્રમાણમાં સસ્તું ક્રૂડ ઓઈલ સપ્લાય કરતું હતું, પરંતુ હવે યુક્રેનના સતત ડ્રોન હુમ?...
સુરત નાસિરનગર ડિમોલિશન કેસમાં મોટો વળાંક, SMCએ પાંચ ઇજનેરોને સસ્પેન્ડ કર્યા; હાઇકોર્ટમાં 2 જુલાઈએ સુનાવણી
સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકાએ તપાસ સમિતિના રિપોર્ટના આધારે પાંચ ઇજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ...
ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : સપ્તપદી વિના મેરેજ સર્ટિફિકેટથી હિંદુ લગ્ન માન્ય નહીં
ગુજરાત હાઇકોર્ટે હિંદુ લગ્નને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર નોંધાયેલું મેરેજ સર્ટિફિકેટ કોઈ હિંદુ લગ્નને કાયદેસર માન્યતા આપી શકતું નથી. કોર્ટએ કહ્યું કે હિંદુ...
શામલી ધર્માંતરણ કેસમાં મોટો વળાંક : મોહમ્મદ અલી બનેલા આયુષ મલિકે ફરી હિંદુ ધર્મ સ્વીકાર્યો, ઘરના મંદિરમાં કરી પૂજા
ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં ચર્ચામાં રહેલા આયુષ મલિક ધર્માંતરણ કેસમાં નવો વળાંક આવ્યો છે. શામલીના દવાના વેપારી દેવરાજ મલિકના પુત્ર આયુષ મલિકે ફરી હિંદુ ધર્મ સ્વીકાર્યાનો દાવો કર્યો છે...