‘હથિયારધારી નક્સલીઓ ખતમ, હવે દિમાગી નક્સલીઓથી મુક્તિ જરૂરી’, લાલ કિલ્લા પરથી PM મોદીનું મોટું નિવેદન
ભારત આજે ભારે ઉત્સાહ, રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકા?...
આંબલીયાસણના ભાલકેશ્વર મહાદેવ મંદિરમાં પ્રવેશ મુદ્દે વિવાદ, એટ્રોસિટી એક્ટ હેઠળ FIR, પૂજારી પક્ષે પણ નોંધાવી હુમલાની ફરિયાદ
મહેસાણા તાલુકાના આંબલીયાસણ ગામમાં આવેલા ભાલકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા બાબતે બે પક્ષ વચ્ચે વિવાદ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષ તરફથી સામ?...
ગુજરાતની સરકારી કચેરીઓનો કાયાકલ્પ : GRIMCOએ 3 વર્ષમાં ₹54.97 કરોડના ખર્ચે આધુનિક અને નાગરિક-કેન્દ્રીત માળખું ઊભું કર્યું
ગુજરાતમાં સુશાસન, પારદર્શક વહીવટ અને નાગરિકોને વધુ સુવિધાજનક સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે સરકારી અને અર્ધસરકારી કચેરીઓને આધુનિક બનાવવાનું વિશાળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન?...
પુણેમાં UK આધારિત OCI કાર્ડધારક સામે કેસ, ધાર્મિક કાર્યક્રમમાં ધર્માંતરણ માટે પ્રેરિત કરવાનો આરોપ
મહારાષ્ટ્રમાં તાજેતરમાં અમલમાં આવેલા ‘મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2026’ (Maharashtra Freedom of Religion Act, 2026) હેઠળ પુણેમાં વધુ એક મહત્વપૂર્ણ FIR નોંધાઈ છે. પુણેના ખડક પોલીસ સ્ટેશને બ્રિટનના માન્ચેસ્ટરમ?...
PM મોદીની દેશવાસીઓને અપીલ – ‘હર ઘર તિરંગા, હર મન તિરંગા’; 15 ઑગસ્ટે દરેક ઘરમાં લહેરાવો રાષ્ટ્રધ્વજ
ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન સાથે જોડાવા ખાસ અપીલ કરી છે. પીએમ મોદીએ નાગરિકોને 15 ઑગસ્ટે પોતાના ઘર, સંસ્થા અને કાર્યસ્થળે...
FCRA Amendment Bill 2026 : શું છે FCRA અને સરકાર 2026માં શા માટે કરી રહી છે સુધારા?
ભારતમાં વિદેશી ભંડોળ એટલે કે ફોરેન ફન્ડિંગનો મુદ્દો ફરી ચર્ચામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા Foreign Contribution (Regulation) Amendment Bill, 2026 લોકસભામાં રજૂ કરવામાં આવ્યા બાદ NGO, ધાર્મિક-સામાજિક સંસ્થાઓ અને વિદેશી ભંડોળથ?...
સોમનાથમાં શ્રાવણ મહોત્સવની ભવ્ય તૈયારીઓ પૂર્ણ : 30 દિવસ સુધી ગુંજશે ‘હર હર મહાદેવ’ના નાદ, ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આ વર્ષે શ્રાવણ માસ નિમિત્તે 30 દિવસીય ‘શ્રાવણ શિવ મહોત્સવ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 સુ...
ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રા, CM ભૂપેન્દ્ર પટેલ સહિત હજારો લોકો જોડાયા; ‘રાષ્ટ્ર પ્રથમ’નો આપ્યો સંદેશ
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ-6 સર્કલથી શરૂ થયેલી આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્...
ગ્લાસગોમાં 39 મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ સાથે PM મોદીની ખાસ મુલાકાત, ‘જે રમશે, તે ખીલશે’નો આપ્યો સંદેશ
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરીને ભારતનું નામ રોશન કરનાર ભારતીય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિશેષ મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધ...
TISS કેસમાં 2 વિદ્યાર્થીઓને જામીન નહીં : ઉમર ખાલિદ-શરજીલ ઈમામના સમર્થનમાં નારા અને માઓવાદી સાહિત્ય મુદ્દે કોર્ટ સખત
ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસ (TISS)ના મુંબઈ કેમ્પસમાં પૂર્વ દિલ્હી યુનિવર્સિટી પ્રોફેસર જી.એન. સાઈબાબાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પરવાનગી વિના યોજાયેલા કાર્યક્રમના કેસમાં મુંબઈની ?...