ભ્રષ્ટાચારને બચાવવા માટે વિપક્ષના ભ્રષ્ટાચારી નેતાઓ એક થયા : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા ફરી એક વખત ભ્રષ્ટાચારનો મામલો ઉઠાવ્યો હતો. મોદીએ દાવો કર્યો હતો કે દેશની પ્રથમ એવી લોકસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે કે જેમાં ભ્રષ્ટાચારીઓ...
ત્રીજી ટર્મમાં ભ્રષ્ટાચારીઓ પર વધુ આકરા પ્રહારો, મફત વીજળીની યોજના અંગે ઉત્તરાખંડને મોદીનું વચન
લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે પ્રથમ ચૂંટણી રેલી યોજાઈ હતી. આ દરમિયાન તેમણે ભ્રષ્ટાચારને લઈને વિરોધ પક્ષો પર જોરદાર પ્રહારો કર્યા છે. ...
વડાપ્રધાન મોદીએ RBIને 90 વર્ષ થવા પર આપી મોટી ભેટ, લોન્ચ કર્યો 90 રૂપિયાનો સિક્કો, જાણો તેની ખાસ વાતો
બેન્કિંગ રેગ્યુલેટર આરબીઆઈ આજે 90 વર્ષનું થઈ ગયુ છે. રિઝર્વ બેન્કના 90 વર્ષ પુરા થવા પર વડાપ્રધાન મોદીએ 90 રૂપિયાનો સિક્કો પ્રથમ વખત જાહેર કર્યો છે. આ સિક્કાની ખાસિયત એ છે કે તેને શુદ્ધ ચાંદીથી બ?...
તમિલનાડુ માટે કંઈ કર્યું નથી… કોંગ્રેસ પછી કચ્ચાતિવુને લઈને DMK પર PM Modiએ કર્યા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે શ્રીલંકાને ભારતના કચ્ચાતિવુ ટાપુને સોંપવા પર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને આજે પીએમએ DMK (દ્રવિડ મુનેત્ર કઝગમ) પર હુમલો કર્યો હતો. પીએમએ કહ્યું કે નિ?...
કોંગ્રેસ પર હવે જયશંકરે કર્યા આકરા પ્રહાર, કહ્યું-જનતાને કચ્ચાતીવુ કરાર વિશે જાણવાનો અધિકાર છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કચ્ચાતીવુ ટાપુને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ બાદથી જ દરેક લોકો આ ટાપુ વિશે વાત કરી રહ્યા છે. આ બધાની વચ્ચે તમીલનાડુંના આ ટાપુને લઈને રાજનીતિ ત...
તૈયાર રહેજો, શપથગ્રહણના બીજા જ દિવસથી તમારી પાસે કામ હશે: RBIના કાર્યક્રમમાં PMનું નિવેદન
ભારતીય રિઝર્વ બેંક ( RBI)ના આજે (સોમવાર) 90 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. આ અવસરે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આરબીઆઈએ છ...
અબકી બાર 400 પાર ફરી એક વાર મોદી સરકાર”
આપણા છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય ઉમેદવાર શ્રી જશુભાઇ રાઠવા જી નો લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજયના લક્ષ્ય સાથે શ્રી કમલમ નર્મદા રાજપીપળા ખાતે પ્રબંધક સમિતિ તથા આગામી કાર્યક્રમ અંગે બેઠક મ?...
એઆઈ આવડત વિનાના લોકો પાસે આવે તો દુરુપયોગનું જોખમ : પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બિલ ગેટ્સે ટેકનોલોજીના સંદર્ભમાં વાતચીત કરી હતી. આ ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ એઆઈના સંદર્ભમાં મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું કે બિનઅનુભવી અને આવડત વગરના લોકો પા?...
અડવાણી સહિત 5 વિભૂતિયો ભારત રત્નથી સન્માનિત, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા એનાયત
ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આજે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં અડવાણી સહિત પાંચ વિભૂતિયોને ભારત રત્નથી સન્માનિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત રત્ન સન્માન મેળવનારા લોકોના ?...
ડરાવવું-ધમકાવવું એ કોંગ્રેસની સંસ્કૃતિ છે, ચીફ જસ્ટિસને 600 વકીલોના પત્ર મુદ્દે PM મોદીના પ્રહાર
દેશભરના 600 વકીલોએ CJIને પત્ર લખ્યો છે, આ પત્રને ટાંકીને પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, બીજાને ડરાવવાની કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે, તેથી જ 140 કરોડ ભારતીયો કોંગ્રેસ પાર્ટીને નકારી ...