POKને લઈ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું મોટું નિવેદન, પાકિસ્તાનની ઉંઘ થશે હરામ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ફરી એકવાર પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે આતંકવાદમાં સામેલ લોકોએ ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મો...
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી, એસ જયશંકરે આજે પહેલીવાર પાડોશી દેશ વિરુદ્ધ વાત કરી. ભારતના વલણને દોહરાવતા વિદેશ મંત્રીએ કહ્યું કે જો હવે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત પીઓકે પર જ થશે. આ?...
‘કાશ્મીર અમારું છે’, પાકિસ્તાન યુએનમાં J&K પ્રદેશ પર નારા લગાવી રહ્યું હતું, ભારતે કહ્યું – ‘ગેરકાયદે કબજો ખાલી કરો
પાકિસ્તાન (Pakistan) પોતાની નાપાક ગતિવિધિઓથી હટી રહ્યું નથી અને સમગ્ર વિશ્વમાં પોતાની ભારત વિરોધી વિચારધારાનો નારા લગાવી રહ્યો છે. પરંતુ દરેક વખતે તેને તેના કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે. આ શ્?...
NDAના 400ને પાર કરવાના લક્ષ્યનો અર્થ કોઈને ખતમ કરવાનો નથી, પરંતુ પાર્ટીને આગળ લઈ જવાનો છેઃ અમિત શાહ
લોકસભા ચૂંટણી માટે છેલ્લા તબક્કામાં મતદાન પહેલા કેન્દ્રિય પ્રધાન અમિત શાહે ભારતવર્ષની સાથે વાતચીત કરી છે. આ દરમિયાન અમિત શાહે ભાજપ-એનડીએના 400 પારના નાર વિશે પણ વાત કરી છે અને આની પાછળ શું ઉદ?...
છેલ્લા તબક્કાના મતદાન પહેલા ગૃહમંત્રી અમિત શાહનો સૌથી મોટો ઈન્ટરવ્યૂ, જાણો કઇ મહત્વની વાતો કહી
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષો પર જોરદાર કટાક્ષ કર્યા હતા. અમિત શાહે જણાવ્યું કે કેવી રીતે 6 તબક્કાની ચૂંટણી બાદ ભાજપ પાસે બહુમતી છે. તેમણે ભ્રષ્ટા...
‘પીઓકેના લોકો જમ્મુ-કાશ્મીર સાથે તુલના કરવા લાગ્યા છે….’ દેખાવો વચ્ચે જયશંકરનું મોટું નિવેદન
હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિતિ તંગ છે, લોકો મોંઘવારી અને વીજળીને લઈને રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પીઓકેમાં અર્ધલશ્કરી રેન્જર પર હુમલો કરનારા વિરોધીઓ પર સુરક્ષા દળોએ ?...
PoKમાં હજુ સ્થિતિ યથાવત: અંતે પાકિસ્તાન સરકાર ઘૂંટણિયે પડી, બહાર પાડ્યું 23 અબજનું ફંડ
પાકિસ્તાનનાં કબ્જામાં રહેલ PoK માં વધતી જતી મોંઘવારી અંગે લોકોમાં ગુસ્સો ચરમસીમાએ છે. ત્યાંના હિંસક દેખાવોએ પાકિસ્તાન સરકારને ઘૂંટણિયે લાવી દીધી છે. શાહબાઝ શરીફ સરકારે પીઓકે માટે તાત્કાલિક...
‘PoK લઈને રહીશું, લોકોને વિશ્વાસ નહોતો કે 370 હટશે…’ ભાજપના દિગ્ગજ મંત્રીનું મોટું નિવેદન
મોદી સરકારના વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાઓનું ફરી પુનરાવર્તન કરતાં કહ્યું કે મોદી સરકાર પીઓકેને ભારતમાં પાછો લાવવા માટે પ્રતિબદ્?...
‘POK અમારું હતું, અમારું છે અને અમારું જ રહેશે’ રાજનાથ સિંહના પાકિસ્તાન પર આકરા પ્રહાર
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. સંરક્ષણ પ્રધાને સ્પષ્ટ કર્યું કે PoK ભારતનો હતું, છે અને હંમેશા રહેશે. લોકસભાની ચૂંટણી મા...
‘PoK અમારું હતું, છે અને રહેશે’, રાજનાથ સિંહે ચીન અને પાકિસ્તાનને આપી વૉર્નિંગ
દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનને લઈને કહ્યું કે, 'ભારત પર ખરાબ નજર રાખનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે.' રક્ષામંત્રીએ ચીન...