બનાસકાંઠા પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સ્કુલમાં અભ્યાસ કરતી દિયા તેજસકુમાર સોનીએ ધોરણ-12 બોર્ડ અને તાજેતરમાં જાહેર કરવામાં આવેલા CUET-UG પરીક્ષાનાં પરિણામોમાં સિદ્ધિ મેળવતાં ગૌરવ વધાર્યું
થરાદની દિયા તેજસકુમાર સોની વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર ઇંગ્લિશ મીડીયમમાં અભ્યાસ કરતી વિધાર્થીનીએ ધોરણ-10 બોર્ડમાં 98 PR પ્રાપ્ત કર્યા બાદ, ધોરણ-12 બોર્ડ પરીક્ષામાં Humanities Stream માં 99.92 PR મેળવી બનાસકાં?...
ભાજપના દિગ્ગજ નેતા પ્રભાત ઝાનું નિધન, મેદાન્તા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી પાર્ટી અને તેના સમર્થકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રભાત ઝાએ તેમની રાજકીય કારકિર્દીમાં દેશની રાજની?...
ઈન્ડિયા Vs ભારત: NCERTના નવા પુસ્તકોમાં બંને શબ્દનો ઉપયોગ, કહ્યું- બંધારણ પ્રમાણે જ ચાલીશું
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ અભ્યાસક્રમમાં અનેક ફેરફાર કર્યા છે. 12માં ધોરણની રાજનીતિક વિજ્ઞાન (Political Science)ના પુસ્તકમાં અનેક વસ્તુઓ હટાવવામાં આવી છે અને ઉમેરવામાં આવી છ...