અક્ષરધામ હુમલાના ત્રણ આરોપીઓને POTA કોર્ટે મુક્ત કર્યા, સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર બનાવ્યો
ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાના કેસમાં, 2017થી 2019 દરમિયાન પકડાયેલા વધુ ત્રણ આરોપીઓને સ્પેશિયલ POTA કોર્ટે મુક્ત કરવાના આદેશ આપ્યા છે. આ આરોપીઓની ઓળખ અજમેરી અબ્દુલરશીદ સુલેમ?...
મુખ્તાર પર POTA લગાવનાર પોલીસ અધિકારીને કેદ થઈ અને બાદમાં રાજીનામું આપવું પડયું હતું
આ વાત એ સમયની છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં સમાજવાડા પહેટામાં મુલાયમ સિંહનું શાસન હતું. મુલાયમ સરકારના સમયમાં મુખ્તાર અન્સારીના ઘર પર દરોડા પાડીને સેનાની મશીનગન રિકવર કરવા બદલ ડેપ્યુટી એસપી શ?...