મેઘરાજાની અમીવર્ષા વચ્ચે સોમનાથમાં શ્રાવણનો ભવ્ય શુભારંભ, ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજ્યું તીર્થધામ
મેઘરાજાની અમીવર્ષા, હર હર મહાદેવના નાદ અને ભક્તિભાવથી છલકાતા વાતાવરણ વચ્ચે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ તીર્થધામમાં પવિત્ર શ્રાવણ માસનો ભવ્ય અને ભાવવિભોર પ્રારંભ થયો છે. શ્રાવણના પ્રથમ દિવસે વહ?...
સોમનાથ: વિધ્વંસ સામે અડગ આસ્થા અને ભારતના પુનર્જાગરણની શાશ્વત પ્રેરણા
સોમનાથ… આ શબ્દ સાંભળતાની સાથે આપણાં મન અને હ્રદયમાં ગર્વ અને આસ્થાની ભાવના ઉભરાઈ આવે છે. ભારતના પશ્ચિમી તટ પર ગુજરાતમાં પ્રભાસ પાટણ નામની જગ્યાએ આવેલું સોમનાથ ભારતની આત્માનું શાશ્વત પ્રસ્?...