ઈરાનના તહેરાનમાં અંધાધૂંધ ગોળીબારમાં 217 પ્રદર્શનકારીઓના મોત
ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ હવે અત્યંત ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. સરકારના નિર્દેશ પર સુરક્ષાદળો દ્વારા અનેક વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવી રહ્ય?...
‘લોકતંત્ર’નુ સ્થાન ‘ભીડતંત્ર’ ના લઈ શકે, પ્રદર્શનકારીઓ સામે આકરી કાર્યવાહી કરતા સુનકનો પોલીસને આદેશ
બ્રિટનમાં છાશવારે રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહેલા લોકોની સામે બ્રિટિશ પીએમ ઋષિ સુનકે કડક હાથે કામ લેવા માટે પોલીસને આદેશ આપ્યો છે. સુનકે દેશના તમામ શહેરોના પોલીસ વડાઓની એક બેઠક બોલાવી હત?...