ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી : PM મોદીએ કર્યું મતદાન, રાધાકૃષ્ણને મંદિરમાં કરી પૂજા-અર્ચના
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે મહત્વપૂર્ણ ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં એનડીએ તરફથી સી.પી. રાધાકૃષ્ણન જ્યારે વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીને લઈ...
NTA દ્વારા પરીક્ષાઓ પારદર્શક બનાવવા ઉચ્ચ સ્તરીય સમિતિનું નેતૃત્વ ડૉ. કે. રાધાકૃષ્ણન કરશે
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જાહેરાત કરી છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષાઓનું પારદર્શક, સરળ અને ન્યાયિક સંચાલન સુનિશ્ચિત કરવા માટે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં...