“અમે મહેનત કરવા વાળા લોકો છીએ, 2014 પછી બદલાઈ પરિસ્થિતિ…”- લોકો પાયલટને લઈ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો રાહુલ ગાંધીને જવાબ
ગઈકાલે એટલે કે બુધવારે સંસદ ભવન ખાતે લોકો પાઈલટ્સનું એક પ્રતિનિધિમંડળ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળ્યું હતું. આ દરમિયાન લોકો પાયલટોએ રાહુલની સામે પોતાની મ...
‘જો EVM ખરાબ જ હોય, તો આપી દો રાજીનામું’: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આપી રહ્યા હતા ખોટા નિવેદનો, મહારાષ્ટ્રના CM શિંદેએ બતાવ્યો અરીસો
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ NDAની સરકાર બની ગઈ છે. ત્યારે હવે ફરી એક્વાર EVM બાબતે રાજકારણ ગરમાયું છે. વિશ્વના મોટા ઉદ્યોગપતિ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર EVMને લઈને નિવેદન આપ્યું હતું...
‘4 જૂન પછી બંને શહેજાદા વેકેશન પર જશે ખટાખટ ખટાખટ’, PM મોદીના રાહુલ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની પ્રતાપગઢ બેઠક પર ભાજપ (BJP)ની જનસભામાં સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તે?...
‘મેં પહેલા જ કહ્યું હતું… ડરશો નહીં, ગભરાશો નહીં’, રાહુલ ગાંધી પર પીએમ મોદીનો આકરો કટાક્ષ
લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે (ત્રીજી મે) પશ્ચિમ બંગાળના બર્ધમાન-દુર્ગાપુરમાં ચૂંટણી રેલી યોજી હતી. અહીં જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, 'મેં પહેલા જ કહ્યું હતુ?...
ભાજપ રાયબરેલી માટે વરુણને મનાવવામાં વ્યસ્ત
દેશના રાજકારણમાં આ દિવસોમાં સૌથી મોટો પ્રશ્ન એ ફરી રહ્યો છે કે યુપીની અમેઠી અને રાયબરેલી સીટથી કોંગ્રેસ કોને ઉતારવા જઈ રહી છે? ચર્ચા છે નહેરુ-ગાંધી પરિવારની પરંપરાગત સીટોથી કોંગ્રેસ રાહુલ ?...
‘કોંગ્રેસે SC-STને મળેલો અનામતનો અધિકાર મુસ્લિમોને આપવાનો પ્રયાસ કર્યો’, વડાપ્રધાનનો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે રાજસ્થાનના ટોંક-સવાઈ માધોપુર લોકસભા બેઠક પર ચૂંટણી સભા ગજવી હતી. આજે હનુમાન જયંતી (Hanuman Jayanti) પર્વે તેમને ગદાની પણ ભેટ આપવામાં આવી હતી. તેમણે બજરંબ બલીની જયના...
બંને શહેઝાદાને નથી મળી રહી ચાવી….અલીગઢમાં PM મોદીનું રાહુલ-અખિલેશ પર નિશાન
લોકસભા ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અલીગઢમાં એક વિશાળ રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લી વખતે ...
રાહુલ ગાંધીએ જે રીતે અમેઠી છોડ્યું, એવી જ રીતે વાયનાડ પણ છોડશેઃ નરેન્દ્ર મોદીનો કોંગ્રેસ પર
લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાબના મતદાન બાદ બીજા તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારીમાં લાગી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મહારાષ્ટ્ર (Maharashtra)ના નાંદેડમાં જનસભાને ...
ઇલેક્ટોરલ બોન્ડને ખંડણીની વિશ્વની સૌથી મોટી સ્કીમ કહેનારા રાહુલ ગાંધીને ગૃહપ્રધાનનો જવાબ
વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું છે કે શું વિપક્ષો ઈ લેક્ટોરલ બોન્ડ દ્વારા તેમને મળેલા દાનને પણ ખંડણીના પૈસા કહેશે? તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી...
ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો
વિરોધ પક્ષના કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશના પીએમ નરેન્દ્ર મોદી અંગે જ્ઞાતિ આધારિત અભદ્ર ભાષાનો ઉલ્લેખ કરવા મામલે વિરોધ થઈ રહ્યો છે, ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સરદારની પ્રતિમા પાસ?...