ગુજરાત મુદ્દે રાજકીય ટકરાવ તેજ, અમિત શાહએ કહ્યું – ‘રાહુલ ગાંધી નેતા બન્યા પછી કોંગ્રેસીઓની બુદ્ધિનું સ્તર બગડ્યું’
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતવિરોધી નિવેદનને લઈને હવે ચર્ચા તેજ થઈ ગઈ છે. ભાજપે આ નિવેદનને ગુજરાત અને 6 કરોડ ગુજરાતીઓનું અપમાન ગાણાવ્યું છે. વધુમાં ગુજરાતી લોકોમાં પણ આક્રોશ ...
યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન : કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે
કેરળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ તિરુવલ્લામાં યોજાયેલી વિશાળ જનસભામાં કોંગ્રેસ, Left Democratic Front (LDF) અને United Democratic Front (UDF) પર આકરા પ્રહાર કર્યા. પોતાના ભાષણ દરમિયાન તેમણે મધ્ય-પૂર્વ?...
કિરણ રિજિજૂ : સલાહકારોએ રાહુલ ગાંધીનું મગજ હાઇજેક કરી લીધું છે
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈને તીખો આક્ષેપ કર્યો છે. ગુરુવારે નવી દિલ્હીમાં આયોજિત સમિટ દરમિયાન બોલતા રિજિજૂએ કહ્યું કે રાહુલ ગાંધીનું મગજ તેમના સલાહકા?...
આસામના સિલચરમાં પીએમ મોદીએ શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન કર્યું, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
પીએમ મોદીએ આસામના સિલચરમાં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન કર્યું. આ અવસરે તેમણે વિશાળ જનસભાને સંબોધિત કરતા ઉત્તર-પૂર્વ ભારતના વિકાસને લઈને સરકા?...
LPG સંકટ વચ્ચે સરકારનો સ્પષ્ટ જવાબ, દેશમાં તેલ-ગેસની કોઈ અછત નથી
લોકસભામાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઊર્જા પુરવઠા અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે ભારત હાલમાં 40થી વધુ દેશોમાંથી કાચું તેલ ખરીદે છે અને વૈશ્વિક ?...
મહારાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, લોકમાન્ય તિલકના પ્રપૌત્ર રોહિત તિલકએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પુણેમાં વધતી જતી આંતરિક અસંતોષ વચ્ચે, લોકમાન્ય તિલકના પ્રપૌત્ર અને વરિષ્ઠ નેતા રોહિત તિલકએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ?...
સંસદમાં રાજકીય તણાવ : રાહુલ ગાંધી સામે રવિશંકર પ્રસાદનો કડક પ્રહાર
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક આર્થિક કટોકટીની વચ્ચે ભારતની સંસદમાં બજેટ સત્ર ભારે ગરમાયું છે. લોકસભામાં સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ...
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડનું નિવેદન ચર્ચામાં, કહ્યું – ‘મેં ક્યાંય નથી કહ્યું કે હું બીમાર છું’
ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ ગયા વર્ષે આપેલા પોતાના અચાનક રાજીનામાને લઈને આખરે મૌન તોડ્યું છે. રાજસ્થાનના ચૂરૂ જિલ્લામાં યોજાયેલી એક જાહેર સભામાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે ત...
સોશિયલ મીડિયામાં ફરી છવાયા નરેન્દ્ર મોદી, ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ પાર કરનારા વિશ્વના પ્રથમ નેતા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ દુનિયામાં એક નવો ઇતિહાસ રચ્યો છે. લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા 10 કરોડ (100 મિલિયન)ને પાર પહોંચી ગઈ છે. આ સિ...
પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર : ‘દેશ જાણે છે તમે પહેલેથી જ નગ્ન છો, કપડાં ઉતારવાની જરૂર કેમ પડી?’
રવિવારે (22 ફેબ્રુઆરી) મેરઠ માં યોજાયેલી જાહેરસભા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ AI સમિટ દરમિયાન થયેલી ઘટનાને લઈને કોંગ્રેસ અને તેની યુવા એકાઈ પર કડક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કેટલાક રા...