રેલવે મુસાફરો માટે નવી સુવિધા, વોટ્સએપ પર એક મેસેજ કરો અને ફરિયાદનું આવશે નિરાકરણ
ભારતીય રેલવેને દેશની લાઈફ લાઈન કહેવામાં આવે છે, કારણે કે, આપણા દેશની વસ્તીનો મોટા ભાગ રોજ રેલવેમાં મુસાફરી કરે છે. ત્યારે રેલવેમાં પ્રવાસ કરતાં મુસાફરોની યાત્રા આરામદાયક અને સુવિધાજનક રહે ...
કેબિનેટનો મોટો નિર્ણય, તહેવાર ટાણે 7000 ‘છઠ અને દિવાળી સ્પેશિયલ ટ્રેન’ દોડાવવાની કરી જાહેરાત
કેન્દ્રીય કેબિનેટે છઠ પૂજા તેમજ દિવાળી સહિતના તહેવારોને ધ્યાને લઈ રેલવેના મુસાફરોની સુવિધા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેબિનેટે તહેવાર ટાણે 7000 ‘છઠ અને દિવાળી સ્પેશિયલ ટ્રેન’ દોડાવવા મ?...
રેલવે મુસાફરો માટે સારા સમાચાર, 15 ઓગસ્ટ પહેલા ગુજરાતમાંથી દોડશે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર Train
ટ્રેનમાં અવારનવાર મુસાફરી કરતા મુસાફરો માટે એક સારા અને સલવતભર્યા સમાચાર છે. રેલવે મંત્રાલયના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા મીડિયા અહેવાલ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આગામી 15 ઓગસ્ટ પહેલા દ?...