ગુજરાત-રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ : કેન્દ્રએ NJORT ટીમ મોકલી, ગુજરાતમાં 35 કેસ અને 22 બાળકોનાં મોત
ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ઉચ્ચસ્તરીય National Joint Outbreak Response Team—NJORT તૈનાત કરી છે. આ ટીમ બંને રાજ્ય સરકારોન...