ડેડીયાપાડા ખાતે ઈનરેકા સંસ્થામાં કાર્યકર્તા સંમેલન: સંગઠનાત્મક માર્ગદર્શન અને પ્રજાલક્ષી કાર્યો પર ચર્ચા
ઈનરેકા સંસ્થા, ડેડીયાપાડા ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત જિલ્લા અને તાલુકાના જનપ્રતિનિધિઓ, સરપંચો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં પ...
રાજપીપલા–સિસોદ્રા રાજ્ય ધોરી માર્ગ પર આવેલા જૂના માઈનર બ્રિજની સ્થિતિના પગલે ભારે વાહનો પર પ્રતિબંધ
રાજપીપલા માર્ગ અને મકાન વિભાગના હસ્તકના રાજપીપલા-સિસોદ્રા (રાજ્ય ધોરી માર્ગ) ની કુલ ૧૪ કિમી લંબાઈ ધરાવતા ડામર સપાટી વાળા રસ્તાની હયાત પહોળાઈ ૭ મીટર છે. આ રસ્તા પર તથા રસ્તાને ગ્રામ્ય માર્ગોથ...
શ્રી કમલમ્ રાજપીપલા નર્મદા ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે શ્રદ્ધાંજલિ
નર્મદા કિનારે આવેલા શ્રી કમલમ્ ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભવ્ય શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો. આ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરીને ભારતની અખંડતા અને રાષ્ટ્રીય એકતા માટ...
લોકશાહીના પર્વમાં પ્રત્યેક નાગરિકની ભાગીદારી અતિ મહત્વપૂર્ણ છે – રાજપીપલાના રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ
આગામી લોકસભા ચુંટણીમાં નર્મદા જિલ્લાના નાગરિકો દ્વારા મહત્તમ મતદાન થાય તેવા ઉમદા આશય સાથે જિલ્લામાં શહેરી-ગ્રામીણ વિસ્તારમાં મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાન ભ્રમણ કરી રહી છે. ત્યારે રાજ?...