રાજપીપળા ‘કમલમ’ ખાતે ભાજપનો 47મો સ્થાપના દિવસ : “વ્યક્તિ નહીં, વિચાર અને ‘કમળ’ જ આપણો ઉમેદવાર” – નીલ રાવ
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ આગામી સ્થ?...
રાજપીપળામાં મહિલા મોરચાનું જિલ્લા સ્તરીય મહિલા સંમેલન યોજાયું
નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં જિલ્લાભરની મોટી સંખ્...
વિબી જી રામજી યોજનાની માહિતી આપવા માટે કમલમ રાજપીપલામાં પત્રકાર પરિષદ યોજાઈ
આ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ નીલ રાવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, પૂર્વ પ્રમુખ ?...
રાજપીપલાના વિજ્ઞાન લેખક દીપક જગતાપને “પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-2025″થી સન્માનિત
નર્મદા જિલ્લાના પ્રખ્યાત વિજ્ઞાન લેખક, સાયન્સ ગ્રાફી માસિકના તંત્રી અને પર્યાવરણ પ્રેમી દીપક જગતાપને ગાંધીનગર ખાતે 27 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલા ભવ્ય સમારંભમાં "પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-2025"થી ...
નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાજપીપળાની છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે ‘આવાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત’ કાર્યક્રમ યોજાયો
આવાસ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા : આ કાર્યક્રમ થકી જિલ્લાના કુલ ૪૮૫૯ આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. ગરૂડેશ્વર તાલુકાના વેલછંડી ગામે આવાસ યોજનાના લાભાર્થી શ્?...