ખ્રિસ્તી માતા અને પારસી પિતાના ઘરમાં જન્મેલા રાહુલ ગાંધી પાસેથી હિન્દુ ધર્મના સન્માનની અપેક્ષા કેવી રીતે? ભાજપ નેતાનો પ્રહાર
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયે કોંગ્રેસ અને લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભગવાન શ્રીરામની તસવીરનું અપમાન કરવાનો આરોપ લગાવી આકરો પ્રહાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'...
રામમંદિર દાનચોરી વિવાદ પર RSSનું નિવેદન : દત્તાત્રેય હોસબલેએ કહ્યું—દોષિતોને કડક સજા મળવી જોઈએ
અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે જોડાયેલા કથિત દાનચોરી અને ગેરવહીવટના વિવાદ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્રથમવાર સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ આ ?...
૫૬૩૬ રામભક્તો વિશેષ ટ્રેન દ્વારા અયોધ્યા જવા રવાના
અયોધ્યામાં ભવ્ય મંદીરમાં બિરાજમાન ભગવાન શ્રીરામલલ્લાના દર્શન કરવા માટે આજે ગુજરાતમાંથી ૫૬૩૬ લોકો કર્ણાવતી, ભાવનગર, સુરત અને રાજકોટ ખાતેથી ૪ ટ્રેનોના માધ્યમથી રવાના થયા છે. આ વિશિષ્ટ ટ્રે?...