આજથી 171 દિવસ બાદ થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, સમારોહની તારીખ થઈ નક્કી, 1 લાખ ભાગ્યશાળી લોકોને જ મળશે તક.
દુનિયાભરમાં રહેતા રામ ભક્તો રામ મંદિરનું (Ram Mandir) નિર્માણ કાર્ય પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. આ તમામ રામ ભક્તો માટે અયોધ્યાથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. આજથી 171 દિવસ બાદ એટલે કે 5 મહિના બાદ ભવ્ય ?...
શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 21 થી 23 જાન્યુઆરીએ યોજાશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેની તૈયારી શરૂ કરી દીધી છે અને એની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. ૨૦૨૪ના જાન્યુઆરી મહિનાની ૨૧, ૨૨ અને ?...
અયોધ્યા રામ મંદિર : માત્ર 1 લાખ ભાગ્યશાળી લોકોને જ મળશે આ મોકો… ઉદઘાટન સમયે ભીડ સંભાળવી મોટો પડકાર.
અયોધ્યામાં બની રહેલા ભગવાન રામ મંદિરના ઉદઘાટનની તારીખો પર અટકળો યથાવત્ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22થી 24 જાન્યુઆરી વચ્ચે કોઈક તિથિ પર મંદિરનું ઉદઘાટન કરશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ...
વિહિપના કાર્યાધ્યક્ષ આલોકકુમારજી ગુજરાતના પ્રવાસે
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાધ્યક્ષ, સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ આલોકકુમારજી સામાજિક સમરસતા વિષય પરના એક કાર્યક્રમમાં ભાગ લેવા કર્ણાવતી પધાર્યા હતા. આ પ્રવાસ દરમ્યાનમાં કર્ણાવતી સ?...