31 હજારથી વધુ જવાનોનું સુરક્ષા કવચ, AI કેમેરા અને ડ્રોનથી 149મી રથયાત્રા પર નજર
સમગ્ર અમદાવાદ શહેર ભગવાન જગન્નાથજીની ભક્તિના રંગે રંગાઈ ગયું છે. અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ભગવાન જગન્?...
રથયાત્રા પહેલાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન: સિદ્ધપુરમાંથી 5 શકમંદોની અટકાયતના અહેવાલ, JeM કનેક્શનની તપાસ
અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ, વાહ...