રથયાત્રા સંદર્ભે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ૯૦ લોકો ને અલગ અલગ ગુનાહમાં દંડ ફટકારવામાં આવ્યો હતો
ગુજરાત ની બીજા નંબર ની સૌથી મોટી રથ યાત્રા આગામી અષાઢી બીજનાં દિવસે યોજાવાની છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ કડક કામગીરી કરવામાં આવશે . બે ?...
અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ શરુ, ભગવાન આ જગ્યાએ બનેલા વાઘા ધારણ કરી નગરચર્યાએ નીકળશે
શહેરમાં 7મી જુલાઈ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા((Rathyatra) નીકળશે. જેની અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ(Jamalpur Jagannath mandir) મંદિરે અને ભગવાનના મોસાળ સરસપુર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ?...
અષાઢી બીજનાં દિવસે નીકળનાર ભગવાન જગ્નાથજીની રથ યાત્રા ને લઈ ને તડામાર તૈયારીઓ શરૂ
ભાવનગર ની ૩૯મી ભગવાન જગ્નાથજીની રથયાત્રા ની તડામાર તયારીઓ શરૂ થઈ ચૂકી છે શહેરના ઘોઘાગેટ ખાતે હનુમાનજી નું મોટું કટઆઉટ તેમજ ભગવાન શ્રી કૃષ્ણ નું કટઆઉટ મુકવામાં આવ્યુ છે સાથે સાથે સમિતિ કાર્...