પાટણમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા બે લાખથી વધુ ભક્તોએ લીધા દર્શન
ભારતની ત્રીજાંનંબર ની ભવ્ય રથયાત્રા તરીકે ઓળખાતી પાટણની ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા આજે ભક્તિ, ભવ્યતા અને ભીડના ઘંધાટ વચ્ચે નિકળી હતી. શહેરના ભગવાન જગન્નાથ મંદિરથી જર્મન સિલ્વરથી મઢાય...
રથયાત્રાના એક દિવસ અગાઉ જગતના નાથે ધારણ કર્યો ‘સોનાવેશ’, ભક્તોનું ઘોડાપૂર
ગુજરાતની સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક શોભાયાત્રાઓમાંના એક એવા ભગવાન જગન્નાથજીની 148મી વાર્ષિક રથયાત્રા આવતીકાલે, 27 જૂનના રોજ અમદાવાદમાં ભવ્ય ઉજવણી સાથે નીકળવાની છે. રથયાત્રાને લઈને સમગ્ર શહે...
સરસપુરમાં બની રહ્યો છે પ્રસાદ, અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની ધામધૂમથી કરાશે ઉજવણી
ભગવાન જગન્નાથની રથયાત્રા માટે અમદાવાદ શહેર ભક્તિમય વાતાવરણમાં ઝૂમી ઉઠ્યું છે, અને મંદિર તેમજ મોસાળ બંને સ્થળે ભવ્ય તૈયારીઓનો દ્રશ્ય સતત ઊર્જા આપી રહ્યો છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહ?...
અમદાવાદમાં 11 જૂને જળયાત્રા નીકળશે, જાણો રથયાત્રાનો ઈતિહાસ
અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરમાં 148મી રથયાત્રાની ભવ્ય તૈયારી શરૂ થઈ ગઈ છે. આ પવિત્ર તહેવાર અંતર્ગત 11 જૂને જળ યાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જ્યારે મુખ્ય રથયાત્રા 27 જૂન, અષાઢી બીજના દિવ...
અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસ એકશનમાંઃ વિઝા મુદત પૂર્ણ થયા બાદ રોકાયેલા 240 વિદેશી નાગરિકોને શોધ્યા
શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. અમદાવાદ પોલીસે આગામી રથયાત્રાના તહેવારો પહેલા વિઝા મુદત પૂરી થયા બાદ રોકાયેલા વિદેશી નાગરિકો સામે સઘન કાર્યવાહી શરૂ કર?...
ભગવાન જગનનાથજીની ની રથયાત્રા નો વિધિવત પ્રારંભ થયો
રવિવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈશ્રી બલરામજી અને બહેનશ્રી સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રીશ્રી રશ્મીકાંતભાઈ દવે અને શાસ્ત્રીશ્રી કીરણભાઈ વ્યાસ દ્વારા શાસ્ત્ર?...
ખેડા જિલ્લામાં ડાકોર, નડિયાદ, ત્રાજ, મહેમદાવાદ સહિત અન્ય સ્થળોએ પણ રથયાત્રા યોજાઈ
ખેડા જિલ્લામાં નડિયાદ, ત્રાજ, મહેમદાવાદ સહિત અન્ય સ્થળોએ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અષાઢી બીજનાં પાવન પર્વે ધર્મ રક્ષા સમિતિ ...
રથયાત્રા પહેલા જ જાણો ભગવાન જગન્નાથ કયા દિવસે કઈ કારીગરીના વાઘા પહેરશે
ભગવાન જગન્નાથજી ની 147મી રથયાત્રા ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને બહેન સુભદ્રાજીના વાઘાની તૈયારી ચાલી રહી છે. ત્યારે આગામી રથયાત્રાને લઈને ભગવાન જગન્નાથ અને તેમન?...
રથ યાત્રા સંદર્ભે રથયાત્રા સમિતિ તેમજ પોલીસ વચ્ચે સમીક્ષા બેઠક યોજાઈ
ભાવનગરમાં ભગવાન જગ્નાથજીની રથયાત્રા નીકળવાની છે તે સંદર્ભે પોલીસ અને રથયાત્રા સમિતી ની સયુંક્ત બેઠક યોજાઈ હતી જે અંતર્ગત સમિતિ ના મુખ્ય કાર્યકરો અને પોલીસ બેડા ના અઘિકારીઓએ હાજર રહ્યા હત?...
22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા, 18 ગજરાજ અને 18 ભજન મંડળી જોડાશે
રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે અષાઢી બીજ 7 જુલાઈના રોજ છે. આ દિવસ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા ઠેર – ઠેર નીકળતી હોય છે. ત્યારે અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત?...