સમય પહેલાં લોન ચૂકવનારાઓ માટે મોટા સમાચાર,હવે બેંકો નહીં વસુસી શકે પેનલ્ટી , RBIનો મહત્વનો નિર્ણય
બેંકો અને અન્ય ધિરાણકર્તાઓ તરફથી ફ્લોટિંગ રેટ વાળી લોનની સમય પહેલા ચુકવણી કરવા પર કોઈ પ્રિ પેમેન્ટ પેનલ્ટી અથવા ફોરક્લોઝર ચાર્જ આપવો પડશે નહીં. વ્યક્તિઓની સાથે, આ હવે સૂક્ષ્મ અને નાના ઉદ્ય?...
હોમ લોનધારકો માટે ખુશખબરી ! 6 બેંકોએ ઘટાડ્યા વ્યાજ દર, RBIએ રેપો રેટ ઘટાડ્યા બાદ લીધો નિર્ણય
ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનિટરી પોલિસી કમિટીએ (MPC) 7 ફેબ્રુઆરી, 2025ના રોજ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને તેને 6.50% થી 6.25% પર લાવ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ બેંકોએ હોમ ?...
ટૂંક સમયમાં આવશે 50 રૂપિયાની નવી નોટ, RBI ગર્વનર સંજય મલ્હોત્રાની મોટી જાહેરાત
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 50 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી નોટ RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર સાથે જારી કરવામાં આવશે. આ નવી નોટો દેશના આર્થિક પરિપ્?...
Whatsapp વાપરતા કરોડો લોકો માટે મોટો ખતરો, RBIએ આપી ચેતવણી
સાયબર ક્રાઇમને અંજામ આપતા ગુનેગારો સતત નવી નવી રીતોથી લોકોને છેતરતા રહે છે. આ સંદર્ભમાં ડિજિટલ ધરપકડના ઘણા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંકે લોકોને ચેતવણી આપી છે, તેમને ...
મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર! ટેક્સ બાદ હવે લોનના EMIમાં પણ થઈ શકે ઘટાડો
ભારતીય રિઝર્વ બેંક (RBI) મધ્યમ વર્ગને રાહત આપવાની તૈયારી કરી રહી છે. ઘણા નિષ્ણાતો કહે છે કે, ભારતીય રિઝર્વ બેંક વપરાશ અને તરલતા (લિક્વિડિટી) વધારવા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. આ ઘટાડો...
આવક વેરામાં રાહત બાદ મળશે બીજા ખુશીના સમાચાર! રિઝર્વ બેંક આપી શકે છે ખુશખબર
હાલના કેન્દ્રીય બજેટમાં ટેક્સમાં મોટી છૂટ આપીને દેશના મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામ અને તેમના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ?...
FD ને લઈને નિયમોમાં ફેરફાર કર્યા RBI એ, અત્યારે જ જાણી લો ફટાફટ
આપણે ત્યાં મોટાભાગના લોકો પોતાનું ફ્યુચર સિક્યોર કરવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ, પોસ્ટ ઓફિસ સહિત વિવિધ જગ્યાઓ પર રોકાણ કરે છે. પરંતુ આ બધામાં મોટાભાગના લોકો ફિક્સ?...
ફ્રોડ થતાં રોકવા RBIનો મોટો નિર્ણય, બેન્કોને કહ્યું – ગ્રાહકોને કૉલ કરવા ફક્ત આ નંબરનો ઉપયોગ કરો
સતત વધી રહેલા ફ્રોડને રોકવા માટે RBIએ મોટો નિર્ણય લીધો છે. RBIએ બેન્કોને કહ્યું કે, ગ્રાહકોને લેવડ-દેવડ માટે કૉલ કરવા ફક્ત '1600' ફોન નંબર સીરિઝનો ઉપયોગ કરવો. જો બેન્કો અને અન્ય નિયમનકારી સંસ્થાઓ પ્ર?...
માર્કેટમાં ફરી છે 500ની નકલી નોટો, RBI થઈ કડક, જાહેર કરી નવી ગાઈડલાઇન
હાલમાં નકલી નોટોના બનાવટ અને આપસી ફેલાવાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ નકલી નોટોની હવાલત અને ઓળખ માટે નવી ગાઈડલાઈન રજૂ કરી છે. આ નવા નિયમોના માધ્યમથી, નકલી નોટોન...
ચેક ક્લિયરિંગ પ્રક્રિયા બે કલાકમાં પૂર્ણ નહીં થાય, RBIની ગાઈડલાઈનના અમલમાં વિલંબ
RBI ની 8 ઓગસ્ટ, 2024માં કરેલી જાહેરાત મુજબ પહેલી જાન્યુઆરી 2025થી બેન્કમાં આપેલા ચેકના નાણાંની ક્રેડિટ બે જ કલાકમાં મળી જવાની ખાતરી આપતી સિસ્ટમનો અમલ સરકારે મુલતવી રાખી દીધો છે. આઠમી ઓગસ્ટની આ જાહેર...