2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા કેટલો વિકાસદર જરૂરી? જાણો પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને શું કહ્યું
દેશના પૂર્વ RBI ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક ઈન્ટરવ્યુમાં વાત કરતા કહ્યું કે, 'હું ઘણાં સમયથી એ વિશે વાત કહેતો આવ્યો છું કે, જો ભારતને 2047 સુધી વિકસિત દેશ બનાવવો છે, તો આપણે 8, 8.5?...
હજુ સસ્તી થશે હોમ-ઓટો લોન! મિડલ ક્લાસને ફરી ગુડ ન્યૂઝ આપી શકે છે RBI
હોમ લોન-ઓટો લોન સહિત લોનધારકોને જૂન મહિનામાં મોટી રાહત મળી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની આગામી મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં મોટો ઘટાડો કરી શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડ?...
2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 2024-25 માટેના વાર્ષિક અહેવાલમાં આ વખતે કેટલીક મહત્વની બાબતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવી છે – ખાસ કરીને વ્યાજદરો અંગેના સંકેતો અને ભારતીય અર્થતંત્રના ભવિષ્ય અં?...
ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પડાશે, આરબીઆઈએ કરી જાહેરાત
ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં ₹20 મૂલ્યની નવી નોટો જાહેર કરશે, જેમાં નવા નિયુક્ત થયેલા ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. આ નોટો મહાત્મા ગાંધી (ન્યૂ) શ્રેણીની રહેશે અને ડિઝાઇન તથ?...
લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી માસથી દિવાળી સુધી રેપો રેટમાં ઘટાડો કરે તેવા સંકેત મળી રહ્યા છે. આરબીઆઈ દ્વારા આગામી મહિને 4 થી 6 જૂન દરમિયાન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાણા?...
કરોડો કર્મચારીઓ માટે ખુશખબર! પેન્શનને લઈ RBIનો નવો નિયમ લાગુ, જાણો ફાયદા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં પેન્શન અંગે બેંકોને એક મોટો નિર્દેશ જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓના પેન્શનમાં કોઈ વિલંબ થાય છે, તો જવાબદા?...
RBI એ ATM ઇન્ટરચેન્જ ફીમાં 2 રૂપિયાનો કર્યો વધારો, જે 1 મેથી આવશે અમલમાં, વધારો કરવાના નિર્ણયથી તમારા ખિસ્સા પર ફટકો
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ATM ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેમાં નાણાકીય વ્યવહારો માટે ચાર્જમાં 2 રૂપિયા અને બિન-નાણાકીય વ્યવહારો માટે 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 1 મેથી અમલ?...
ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડવાનો આરબીઆઈનો મત
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલી ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડશે અને ફુગાવો ઊંચે જશે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના બુલેટિનમાં પ્રકાશિત એક લ?...
RBIએ નવી નોટ બહાર પાડવાની કરી જાહેરાત, 100 અને 200 રૂપિયાની નોટમાં જાણો શું થશે ફેરફાર
હોળી પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 100 અને 200 રૂપિયાની નોટોને લઈને મોટી જાહેરાત કરી છે. RBIએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ તે 100 અને 200 રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે. જોકે, આ નવી નોટોની ડિઝાઇનમા?...
તમારે પણ ખરીદવી છે કાર અને ઘર! તો RBI આપી રહી છે શાનદાર મોકો, વિદેશી રોકાણકારોથી રહેજો સાવધ
લગભગ 3 વર્ષ પછી રિઝર્વ બેંકે રેપો રેટ ઘટાડીને ઘર અને કાર ખરીદનારાઓને મોટી ભેટ આપી છે. RBI ની છેલ્લી MPC બેઠકમાં થયેલા આ ઘટાડાથી લોનના વ્યાજ દરમાં સીધો 0.25 %નો ઘટાડો થયો છે. બજાર વિશ્લેષકો કહે છે કે વ્ય...