આરબીઆઈએ અર્થતંત્રના વૃદ્ધિ અનુમાનમાં સુધારો કર્યો, હવે 6.5%ની જગ્યાએ 6.8% ગ્રોથની અપેક્ષા
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની (RBI) મોનેટરી પોલિસી કમિટી (MPC) બેઠકના તાજેતરના પરિણામો જાહેર થતાં અર્થતંત્ર અંગે સકારાત્મક સંકેતો બહાર આવ્યા છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 29 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થય?...
EMIમાં કોઈ રાહત નહીં, સતત 3 વખત ઘટાડા બાદ રેપો રેટ યથાવત્ રાખવાનો RBIનો નિર્ણય
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીની આજે પૂર્ણ થયેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી અનિશ્ચિતતાઓ અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ?...
ટૂંક સમયમાં આવશે 50 રૂપિયાની નવી નોટ, RBI ગર્વનર સંજય મલ્હોત્રાની મોટી જાહેરાત
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 50 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી નોટ RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર સાથે જારી કરવામાં આવશે. આ નવી નોટો દેશના આર્થિક પરિપ્?...