RBIનો મોટો નિર્ણય : રેપો રેટ 5.25% યથાવત, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સાવચેતીભર્યું વલણ
ભારતીય અર્થતંત્રને ધ્યાનમાં રાખીને Reserve Bank of Indiaએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને 5.25% પર યથાવત ર...
RBIનો મોટો નિર્ણય : રેપો રેટ 5.25% પર યથાવત, GDP ગ્રોથનો અંદાજ વધ્યો
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરની મોનેટરી પોલિસી બેઠક બાદ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. RBIએ રેપો રેટને 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે હોમ લોન અને કાર લોન સ?...
રેપો રેટમાં ઘટાડો, નિફ્ટી 26100 ને પાર, સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ ઉછળ્યો
રેપો રેટમાં ઘટાડા બાદ રિયલ એસ્ટેટ શેરોમાં ઉછાળો રેપો રેટમાં ઘટાડાની જાહેરાત બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. પ્રેસ્ટિજ, ડીએલએફ અને ઓબેરોય રિયલ્ટી જેવી મોટી રિયલ એસ્ટેટ કંપ?...
તહેવારો પહેલા હોમ લોન અને વાહનોની EMIમાં રાહતની શક્યતા, આજથી RBIની ત્રણ દિવસની બેઠક
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીની દ્વિમાસિક બેઠક આજે, 4 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે, અને 6 ઓગસ્ટે RBI ગવર્નર સંજય મલ્હોત્રા રેપો રેટ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરશે. બજારના મોટા ભાગના નિ?...
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો,હોમલોન થશે સસ્તી
દેશના બેંકિંગ નિયમનકાર, ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ દેશના કરોડો લોકોને લોન EMI માં રાહત આપી છે. RBIના MPC એ સતત બીજી વખત રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. જે બાદ રેપો રેટ 6.25 ટકાથી ઘટીન?...