RBIનો મોટો નિર્ણય : રેપો રેટ 5.25% પર યથાવત, GDP ગ્રોથનો અંદાજ વધ્યો
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરની મોનેટરી પોલિસી બેઠક બાદ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. RBIએ રેપો રેટને 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે હોમ લોન અને કાર લોન સ?...
RBIનું મોટું ગિફ્ટ : રેપો રેટ 0.25% ઘટાડાયો, હવે સસ્તી થશે EMI!
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ આજે એક મહત્વપૂર્ણ અને રાહત આપનાર નિર્ણય લીધો છે. MPCની બેઠક, જે 3 ડિસેમ્બરે શરૂ થઈ હતી, તેના અંતિમ દિવસે તમામ સભ્યોની સર્વસંમતિથી વ્યાજદર (રે...
આરબીઆઈએ અર્થતંત્રના વૃદ્ધિ અનુમાનમાં સુધારો કર્યો, હવે 6.5%ની જગ્યાએ 6.8% ગ્રોથની અપેક્ષા
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની (RBI) મોનેટરી પોલિસી કમિટી (MPC) બેઠકના તાજેતરના પરિણામો જાહેર થતાં અર્થતંત્ર અંગે સકારાત્મક સંકેતો બહાર આવ્યા છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 29 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થય?...
આરબીઆઈએ રેપો રેટ 5.5% પર સ્થિર રાખ્યા, તહેવારોમાં રાહત નહીં
આરબીઆઈની તાજી મોનિટરી પોલિસીની બેઠકના પરિણામો જાહેર કરતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી અને તેને 5.5% પર યથાવત્ જાળવી રાખવામાં આવી રહ?...
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો,હોમલોન થશે સસ્તી
દેશના બેંકિંગ નિયમનકાર, ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ દેશના કરોડો લોકોને લોન EMI માં રાહત આપી છે. RBIના MPC એ સતત બીજી વખત રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. જે બાદ રેપો રેટ 6.25 ટકાથી ઘટીન?...