યુદ્ધ જેવી પરિસ્થિતિમાં યુવાનોએ લીધો વિજયનો સંકલ્પ : હનુમાન જયંતિ નિમિત્તે સામૂહિક ‘ગદા પૂજન’!
"આજે સમગ્ર વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિના ઉંબરે ઉભું છે. ઇતિહાસનું અવલોકન કરતા જણાય છે કે જે-જે યુદ્ધોમાં હનુમાનજી બિરાજમાન રહ્યા છે, ત્યાં વિજય નિશ્ચિત થયો છે. પછી તે પ્રભુ શ્રીરામની સેનામાં રહી?...