અમરનાથ યાત્રા 2026 પહેલાં જ બાબા બરફાનીના દર્શન, ગુફામાં બરફ શિવલિંગના ભવ્ય રૂપે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ
પવિત્ર અમરનાથ યાત્રા 2026 શરૂ થવામાં હજુ થોડો સમય બાકી છે, પરંતુ આ પહેલાં જ પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીના પ્રથમ દર્શન સામે આવતા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ગુફામાં બન?...
પવિત્ર શ્રાવણ મહીના દરમિયાન AMTS ધાર્મિક પ્રવાસ બસ દોડાવશે, બસ દીઠ ત્રણ હજાર વસૂલાશે
પવિત્ર શ્રાવણ માસના અવસરે અમદાવાદના શ્રદ્ધાળુઓ માટે ખાસ ધાર્મિક પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના દ્વારા તેઓમાં શહેરના વિવિધ પવિત્ર મંદિરોના દર્શન કરી શકશે. આ યાત્રા માટે અમદાવાદ મ્?...
AMC નવરાત્રીમાં ફરી ધાર્મિક પ્રવાસ કરાવશે, શહેરના વિવિધ 14 મંદિરોમાં મુસાફરો દર્શન કરી શકશે
અમદાવાદઃમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તહેવારોમાં ધાર્મિક બસ યોજનાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શ્રાવણમાસની જેમ હવે નવરાત્રિમાં પણ AMTS દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના અમલમાં મૂકવામાં આવ?...