ભારતીય રિઝર્વ બેંકે સતત પાંચમી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કર્યો, રેપો રેટ 6.5% પર યથાવત્ રાખ્યો
RBIએ સતત 5મી વાર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે મોનેટરી પોલિસી કમિટી એ કોઈ ફેરફાર કર્યા વિના રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. https://twitter.com/ani_digital/status/1732988774575952029 RBIએ રેપ...
વધશે લોનનું ભારણ કે મળશે રાહત? RBI આ અઠવાડિયે રેપો રેટ અંગે લેશે નિર્ણય
ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) આ વખતે પણ રેપો રેટ (Repo Rate) યથાવત રાખી શકે છે. અઠવાડિયામાં આરબીઆઈ (RBI)ની મોનિટરી પોલીસીની બેઠક થવાની છે, જેમા આ અઠવાડિયાના અંત સુધીમાં વ્યાજ વધારવા બાબતે નિર્ણય લેવ...
આરબીઆઈએ સતત ત્રીજી વખત રેપોરેટ યથાવત્ રાખતા લોનધારકોને રાહત
નાણાં નીતિની ત્રણ દિવસની સમીક્ષા બેઠકના અંતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ગુરુવારે રેપો રેટ યથાવત રાખવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. જો કે વર્તમાન નાણાં વર્ષ ...
વ્યાજ દરમાં હવે પછીના નિર્ણયને લઈને RBIની MPCના સભ્યોના વિભિન્ન મત
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ની છ સભ્યની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) વ્યાજ દરના ભાવિ દિશા સંદર્ભમાં અલગઅલગ મત ધરાવતા હોવાનું એમપીસીની ૮ જુનની બેઠકની મિનિટસ પરથી જણાય છે. વ્યાજ દરમાં વધુ વધારો દ...