RBIનો મોટો નિર્ણય : રેપો રેટ 5.25% યથાવત, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સાવચેતીભર્યું વલણ
ભારતીય અર્થતંત્રને ધ્યાનમાં રાખીને Reserve Bank of Indiaએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને 5.25% પર યથાવત ર...
RBIનો મોટો નિર્ણય : રેપો રેટ 5.25% પર યથાવત, GDP ગ્રોથનો અંદાજ વધ્યો
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરની મોનેટરી પોલિસી બેઠક બાદ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. RBIએ રેપો રેટને 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે હોમ લોન અને કાર લોન સ?...
RBIનું મોટું ગિફ્ટ : રેપો રેટ 0.25% ઘટાડાયો, હવે સસ્તી થશે EMI!
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ આજે એક મહત્વપૂર્ણ અને રાહત આપનાર નિર્ણય લીધો છે. MPCની બેઠક, જે 3 ડિસેમ્બરે શરૂ થઈ હતી, તેના અંતિમ દિવસે તમામ સભ્યોની સર્વસંમતિથી વ્યાજદર (રે...
આરબીઆઈએ રેપો રેટ 5.5% પર સ્થિર રાખ્યા, તહેવારોમાં રાહત નહીં
આરબીઆઈની તાજી મોનિટરી પોલિસીની બેઠકના પરિણામો જાહેર કરતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી અને તેને 5.5% પર યથાવત્ જાળવી રાખવામાં આવી રહ?...
EMIમાં કોઈ રાહત નહીં, સતત 3 વખત ઘટાડા બાદ રેપો રેટ યથાવત્ રાખવાનો RBIનો નિર્ણય
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીની આજે પૂર્ણ થયેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી અનિશ્ચિતતાઓ અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ?...
આમ આદમીને રાહત, હોમ અને ઓટો લોન થશે સસ્તી, RBI આપી મોટી ભેટ
આજે RBI ગવર્નરે એક મોટી જાહેરાત કરી. RBI છેલ્લા ઘણા સમયથી સતત રેપોરેટમાં ઘટાડો કરતો રહ્યું છે. RBI લોન સર્કલને ફરીથી સક્રિય કરવા અને વર્તમાન આર્થિક અનિશ્ચિતતાઓની અસર ઘટાડવા માંગે છે. આજ રેપોરેટમાં...
2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 2024-25 માટેના વાર્ષિક અહેવાલમાં આ વખતે કેટલીક મહત્વની બાબતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવી છે – ખાસ કરીને વ્યાજદરો અંગેના સંકેતો અને ભારતીય અર્થતંત્રના ભવિષ્ય અં?...
લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી માસથી દિવાળી સુધી રેપો રેટમાં ઘટાડો કરે તેવા સંકેત મળી રહ્યા છે. આરબીઆઈ દ્વારા આગામી મહિને 4 થી 6 જૂન દરમિયાન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાણા?...
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો,હોમલોન થશે સસ્તી
દેશના બેંકિંગ નિયમનકાર, ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ દેશના કરોડો લોકોને લોન EMI માં રાહત આપી છે. RBIના MPC એ સતત બીજી વખત રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. જે બાદ રેપો રેટ 6.25 ટકાથી ઘટીન?...
મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર! ટેક્સ બાદ હવે લોનના EMIમાં પણ થઈ શકે ઘટાડો
ભારતીય રિઝર્વ બેંક (RBI) મધ્યમ વર્ગને રાહત આપવાની તૈયારી કરી રહી છે. ઘણા નિષ્ણાતો કહે છે કે, ભારતીય રિઝર્વ બેંક વપરાશ અને તરલતા (લિક્વિડિટી) વધારવા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. આ ઘટાડો...