ગુજરાત માં આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF)નું ઉદ્ઘાટન શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સંપન્ન થયું
હિન્દુઆધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF)નું ઉદ્ઘાટનમાં શ્રી અમિતભાઈ શાહ કિન્દ્રીય ગૃહ મંત્રી, ભારત સરકાર)ના હસ્તેમા શ્રી સુરેશ ભણાજીજોશ?...
તાપી જિલ્લાના વ્યારા ખાતે RSS નું ભવન બનાવવા ભૂમિ પૂજન થયું
તાપી જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આરોગ્ય, શિક્ષણ, ધર્મ જાગરણ સહીત અનેક સેવા પ્રવુતિના પ્રકલ્પો વધ્યા છે. આ સેવા કાર્યોને વેગવંતુ રાખવા વ્યારા જુના હાઇવે રોડ પર રિધમ હોસ્પિટલ પાછળ આવ...
“ઇસ્કોન સન્યાસી ચિન્મય કૃષ્ણ દાસને અન્યાયપૂર્ણ કારાવાસમાંથી મુક્ત કરો.” : દત્તાત્રેય હોસાબલે, સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
"બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ, હત્યાઓ, લૂંટફાટ, આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અત્યંત ચિંતાજનક છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ત?...
મોહન ભાગવતે હૈદરાબાદમાં લોકમંથન ૨૦૨૪માં સંબોધન કર્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હૈદરાબાદમાં યોજાયેલ લોકમંથન 2024માં ભારતીય સંસ્કૃતિ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને મૂલ્યપ્રણાલીઓ પર ભાર મૂક્યો. આ અવસર પર તેમણે દેશના ઇતિહાસ, વૈજ્ઞાન...
RSSની ‘સ્પેશિયલ 65’ની એન્ટ્રીથી બદલાશે મહારાષ્ટ્રની ચૂંટણીના સમીકરણ? મહાયુતીને કેટલો થશે ફાયદો?
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે. તમામ રાજકીય પાર્ટી જનતા સુધી પોતાના મુદ્દા પહોંચાડવામાં કોઈ કચાસ છોડવા નથી માગતી. આ વખતે ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં સીધો મ...
આકલાવમાં વિજયાદશમી ઉત્સવની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા પંથ સંચાલન વિજય નો પર્વ ઉજવવામાં આવ્યો
તા. ૨૦/૧૦/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આંકલાવ તાલુકામાં શ્રી વિજયાદશમી ઉત્સવ ની ઉજવણી અંતર્ગત આંકલાવ તાલુકામાં આંકલાવ મુકામે પથ સંચલન દ્વારા વિજય નો પર્વ ઉજવવામાં આવ્યો.જેમા?...
સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું કે RSS શતાબ્દી વર્ષનો હેતુ શિસ્તબદ્ધ મજબૂત હિન્દુ સમાજના સર્જનનો છે
આરએસએસનાં વડા મોહન ભાગવતે તેમનાં રાજસ્થાનનાં ૪ દિવસનાં પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે RSSનાં શતાબ્દી વર્ષનો હેતુ દેશમાં શિસ્તબદ્ધ અને મજબૂત હિન્દુ સમાજનું સર્જન કરવાનો છે. રાજસ્થાનનાં બારન ...
RSS : હિંદુ સમાજ દેશનો કર્તા-ધર્તા, બધું સહન કરવા તૈયાર. મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત રાજસ્થાનના અલવરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. અહીં તેમના સંબોધનમાં, તેમણે કહ્યું કે હિંદુ હોવાનો અર્થ છે ઉદાર બનવું અને દરેક પ્રત્ય...
આરએસએસ ચીફ મોહન ભાગવતે પુણેમાં કહ્યું, ‘આ લોકો નક્કી કરશે કે આપણે ભગવાન બનીશું કે નહીં’.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે કાર્યકર્તાઓને સલાહ આપી છે કે તેઓ ભગવાન બની ગયા છે એવું ન વિચારે. પૂણેમાં પ્રવચન આપતાં તેમણે કહ્યું હતું કે વિચારની ઊંડાઈથી કામની ઊંચાઈ વધે છે. લો?...
રાજકીય પક્ષો સમાજને જાતિઓમાં વહેંચે છે, RSS બધાને સાથે જોડી રાખે છે : મોહન ભાગવત
કેરળના પલક્કડમાં ચાલી રહેલી RSS સંકલન બેઠકના બીજા દિવસે રવિવારે કુલ 5 સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સત્રોને જૂથોમાં વહેંચીને ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ, સુરક્ષા...