વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરા અનુસાર દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારોહ
આ કાર્યક્રમમાં અગ્રલિખિત પત્રકાર બંધુઓને દેવર્ષિ નારદ પત્રકાર સન્માનથી સન્માનિત કરવામાં આવ્યાં. પ્રિન્ટ મિડિયા - શ્રી પરાગ દવે (PTI) ઇલેક્ટ્રોનિક મિડિયા - શ્રી દીક્ષિત સોની (Zee 24 Kalak) વેબ મિડિ?...
રા.સ્વ.સંઘના પ.પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતનો સાક્ષાત્કાર
સંઘની યાત્રાનું મૂલ્યાંકન, સંઘની કાર્યપ્રણાલી, સંઘના પડાવો, સંઘ દ્વારા ચિંતવેલાં પંચ-પરિવર્તનો, સંઘનો સંદેશ અને સંઘના સંકલ્પ વિશે જાણવાં માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક ડૉ. ?...
હિન્દુ સમાજની એકતા જ શક્તિશાળી અને ધર્મનિષ્ઠ ભારત બનાવી શકશે : ભાગવત
હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, ભારતને આર્થિક અને સૈન્ય દૃષ્ટિથી એટલું શક્તિશાળી બનાવાય કે દુનિયાની અનેક તાકતો મળીને પણ તેને જી?...
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, શક્તિ હોય તો દુનિયા પ્રેમની ભાષા સાંભળે છે. તેમણે ભાષણમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને ત્...
આણંદ આરએસએસ દ્વારા નારદ જયંતિ ઉજવણી કરાઈ
આ નિમિત્તે આણંદ શહેર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ વરિષ્ઠ પત્રકાર અલકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા જેઓ દ્વારા સાંપ્રત સમયમાં પત્રકારોની ભૂમિકા અને વાચન અને ક?...
પહેલગામ આતંકવાદી હુમલા અંગે મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા,’રાક્ષસોને મારવા…’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે (24 એપ્રિલ) કહ્યું કે આતંકવાદીઓએ પહેલગામમાં લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી મારી નાખ્યા, પરંતુ હિન્દુઓ ક્યારેય આવું કામ નહીં કરે. મંગળવા?...
એક મંદિર, એક કૂવો, એક સ્મશાન: મોહન ભાગવતની જાતિગત મતભેદો સમાપ્ત કરવા અપીલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે હિન્દુ ધર્મમાં જાતિના ભેદભાવનો અંત લાવવા માટે 'એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન'નો મંત્ર આપ્યો છે. મોહન ભાગવતે આદર્શો અપનાવીને સામાજિક સમરસતા માટે પ?...
‘RSSની શાખામાં મુસ્લિમો પણ જોડાઈ શકે છે, પણ તેમણે…’ સંઘ પ્રમુખ મોહન ભાગવતે મૂકી આ શરત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ચાર દિવસ માટે વારાણસીના પ્રવાસે છે. રવિવારે સવારે તેઓ માલદહિયાની લાજપત નગર પાર્ક શાખામાં પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના કાર્યક્રમોમાં ભાગ લીધો હ?...
શું PM મોદી પછી યોગી આદિત્યનાથ બનશે વડાપ્રધાન? યુપી CMએ આપ્યું મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યુની ઘણી વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સીએમ યોગીને વડા પ્રધાન પદ વિશે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો...
જ્યાં સેવા ત્યાં સંઘના સ્વયંસેવકો.. RSS એ ભારતની અમર સંસ્કૃતિનું અક્ષયવટ છે: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો. આ સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે જ્યાં સેવા છે ત્યાં સ્વયંસેવકો છે. સેવા મૂલ્યો અને સાધના સ્વયંસેવ?...