ભારતમાં 16મી વસ્તી ગણતરી 2026 : પહેલી વખત જાતિ આધારિત ડેટા એકત્રિત થશે, 30 લાખ કર્મચારીઓ જોડાશે
ભારતમાં આગામી 16મી વસ્તી ગણતરીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશ્નર મૃત્યુંજય કુમાર નારાયણે જણાવ્યું છે કે આ વખતે વસ્તી ગણતરીમાં લોકોની ...
નક્સલવાદ ખતમ કરવા તરફ અગ્રેસર મોદી સરકાર, 2025માં સૌથી વધુ નક્સલી ઠાર, RTI આંકડાઓએ આપ્યો પુરાવો
પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ છેલ્લા 11 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા નક્સલવાદ સામેની લડતમાં ઐતિહાસિક સફળતા મળી છે. નક્સલવાદ, જેને વામપંથી ઉગ્રવાદ (LWE) તરીકે ઓળખવામાં આવે છે, હવે તેના અંતિ?...
ઈલેક્ટોરલ બોન્ડની SOP આપવાનો એસબીઆઈનો ઈનકાર, RTIની કલમનો હવાલો આપ્યો
ભારતીય સ્ટેટ બેંકે પોતાની શાખાઓથી જાહેર કરાયેલા ચૂંટણી બૉન્ડના વેચાણ અને તેની રોકડ માટે જાહેર કરાયેલી પોતાની SOPની માહિતી આપવાની ના પાડી દીધી છે. ભારતીય સ્ટેટ બેન્કે એક RTIના જવાબમાં વ્યાપારી ...
તમિલનાડુ માટે કંઈ કર્યું નથી… કોંગ્રેસ પછી કચ્ચાતિવુને લઈને DMK પર PM Modiએ કર્યા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે શ્રીલંકાને ભારતના કચ્ચાતિવુ ટાપુને સોંપવા પર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને આજે પીએમએ DMK (દ્રવિડ મુનેત્ર કઝગમ) પર હુમલો કર્યો હતો. પીએમએ કહ્યું કે નિ?...