કારગિલ વિજય દિવસ પર સેનાએ કર્યું ભૈરવ અને રુદ્ર બ્રિગેડનું ગઠન
કારગિલ વિજય દિવસ પર ભારતીય સેનાના નવા પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દેશની રક્ષા તૈયારી અને સેનાની ભવિષ્યની દિશા અંગે વિશદ રીતે પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે પાકિસ્તાનને સીધી ચેતવણી આપત?...