‘જેલમાં જવાથી રિએક્શન આવતા કેજરીવાલની બુદ્ધી ભ્રષ્ટ થઈ’ દિલ્હીના CMને યોગીનો વળતો જવાબ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અંગે ગુરુવારે મોટો દાવો કરી કહ્ય...
‘4 જૂન પછી બંને શહેજાદા વેકેશન પર જશે ખટાખટ ખટાખટ’, PM મોદીના રાહુલ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની પ્રતાપગઢ બેઠક પર ભાજપ (BJP)ની જનસભામાં સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તે?...
૧૩૧ અનામત બેઠકો કબજે કરવા સત્તાપક્ષ-વિપક્ષનો વ્યૂહ
લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 131 બેઠકો અનામતની શ્રેણીમાં આવે છે. એમાંથી 84 લોકસભા બેઠકો અનુસૂચિત જાતિ (એસસી) માટે અનામત છે. 47 બેઠકો અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત છે. આ બેઠકો પર એ સમુદાયના ઉમેદવારો...
સમાજવાદી પાર્ટી દલિત વિરોધી છે: CM યોગીનો મોટો આરોપ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યો છે. ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કરતા તેમણે સમાજવાદી પાર્ટીને દલિત વિરોધી ગણાવી છે. અંબેડકર નગરમાં એક કાર્યક્...
લોકસભા ચૂંટણી માટે અખિલેશ યાદવે વધુ 11 ઉમેદવારો કર્યા જાહેર, ગાઝીપુરથી મુખ્તાર અંસારીના ભાઈને મેદાનમાં ઉતાર્યા
સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે વધુ 11 ઉમેદવારોનું એલાન કરી દીધુ છે. પાર્ટીએ મુઝફ્ફરનગર, ગાઝીપુર જેવી મહત્વપૂર્ણ લોકસભા બેઠકો પર પણ ઉમેદવારો ઉતાર્યા છે. મુઝફ્ફરનગરથી હરેન્દ્ર મલિ...
INDIA ગઠબંધનની સરકાર બનશે તો અખિલેશ યાદવ હશે PM’, દિગ્ગજ નેતાએ કર્યો દાવો
2024ની લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષો કમર કસી લીધી છે. INDIA ગઠબંધન પણ પોતાની તૈયારીઓ પૂરજોશમાં કરી રહ્યું છે. પરંતુ વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે તે અંગે શંકા યથાવત છે. આ દરમિયાન સપા નેતા કાશીનાથ ય...