દિલ્હીમાં અતિક્રમણ હિંસા પહેલા સપા સાંસદ નદવી સ્થળ પર હાજર હોવાના અહેવાલ, પોલીસ મોકલી શકે સમન્સ
રાજધાની દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં આવેલી ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ નજીક અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન થયેલી હિંસા મામલે સમાજવાદી પાર્ટીના સાંસદ મોહિબુલ્લા નદવી મુશ્કેલીમાં ફસાયા ?...
વિધાનસભામાં સીએમ યોગીનો કડક પ્રહાર: “ફાતિહા વાંચવા લાયક પણ નહીં છોડીએ”
ઉત્તર પ્રદેશ વિધાનસભાના સત્ર દરમિયાન સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું એક નિવેદન ભારે ચર્ચામાં આવ્યું. કોડીન કફ સિરપ કેસને લઈને વિપક્ષના આરોપોનો જવાબ આપતા સીએમ યોગીએ કડક ભાષામાં કહ્?...
“દેશમાં બે નમૂના છે…” CM યોગીએ વિધાનસભામાં કોના વિશે કહ્યું આવું?
ઉત્તરપ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે કોડીન કફ સિરપના મુદ્દે ભારે રાજકીય ઘમાસાણ જોવા મળ્યું હતું. સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ આ મુદ્દે વિધાનસભામાં હંગામો મચાવ્યો હતો, જેના જવ?...
55 દિવસ પછી આઝમ ખાન ફરી જેલમાં, પુત્ર અબ્દુલ્લા સાથે હવાલાતમાં વાપસી
સમાજવાદી પાર્ટીના વડા નેતા આઝમ ખાને બે મહિના પહેલાં જ સીતાપુર જેલમાંથી જામીન પર બહાર આવી થોડો સમય સ્વતંત્રતાનો સ્વાસ લીધા બાદ ફરીથી જેલવાસની શરૂઆત કરવી પડી છે. રામપુરની ખાસ એમપી-એમએલએ મેજિ?...
MLA પૂજા પાલે વિધાનસભામાં મુખ્યમંત્રીની પ્રશંસા કરી તો સપાએ ‘પાર્ટીવિરોધી ગતિવિધિ’ કહીને નિષ્કાસિત કરી દીધાં!
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ‘વિઝન ડોક્યુમેન્ટ 2047’ પરની ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની ધારાસભ્ય પૂજા પાલે ખુલ્લેઆમ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નીતિઓ અને કાર્યશૈલીની પ્રશંસા કરતા તેમને ન?...
કુશીનગરમાં નકલી ચલણની આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ, SP નેતા રફી ખાન સહિત 10ની ધરપકડ
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં નકલી નોટોનું આખું કારખાનું ઝડપાયું છે. કારખાનાની સાથે ગેરકાયદેસર હથિયારો પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બે સપા નેતા સહિત કુલ 10 મુસ્લિમ આરોપીઓને ઝડ?...
ડુંગરપુર કેસમાં આઝમ ખાનને 10 વર્ષની સજા, કોર્ટે 14 લાખનો દંડ પણ ફટકાર્યો
લોકસભાની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. એમપી એલએલએ કોર્ટે, ડુંગરપુર કેસમાં આઝમ ખાનને 10 વર્ષની જેલની સજા સંભળાવી છ...
‘જેલમાં જવાથી રિએક્શન આવતા કેજરીવાલની બુદ્ધી ભ્રષ્ટ થઈ’ દિલ્હીના CMને યોગીનો વળતો જવાબ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અંગે ગુરુવારે મોટો દાવો કરી કહ્ય...
‘4 જૂન પછી બંને શહેજાદા વેકેશન પર જશે ખટાખટ ખટાખટ’, PM મોદીના રાહુલ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની પ્રતાપગઢ બેઠક પર ભાજપ (BJP)ની જનસભામાં સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તે?...
૧૩૧ અનામત બેઠકો કબજે કરવા સત્તાપક્ષ-વિપક્ષનો વ્યૂહ
લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 131 બેઠકો અનામતની શ્રેણીમાં આવે છે. એમાંથી 84 લોકસભા બેઠકો અનુસૂચિત જાતિ (એસસી) માટે અનામત છે. 47 બેઠકો અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત છે. આ બેઠકો પર એ સમુદાયના ઉમેદવારો...