ઈશ્વરિયા ગ્રામપંચાયત બિનહરીફ સમરસ થતાં વિકાસ કામોનો વ્યક્ત કરાયો સંકલ્પ
તાજેતરમાં યોજાયેલ ચૂંટણીઓ દરમિયાન ઈશ્વરિયા ગ્રામપંચાયત બિનહરીફ સમરસ થતાં વિકાસ કામોનો સંકલ્પ વ્યક્ત કરાયો છે. સરપંચ રમાબેન નાકરાણી અને ઉપસરપંચ મેહુરભાઈ ગોહિલના નેતૃત્વમાં આયોજનો થશે. ?...