સંભલ હિંસા પૂર્વઆયોજિત ષડયંત્ર હતી : ન્યાયિક પંચના અહેવાલમાં સપા સાંસદ બર્ક સહિત અનેકની ભૂમિકાનો ઉલ્લેખ
ઉત્તર પ્રદેશના સંભલમાં 24 નવેમ્બર, 2024ના રોજ જામા મસ્જિદના કોર્ટના આદેશ હેઠળના સરવે દરમિયાન ફાટી નીકળેલી હિંસા અંગે ન્યાયિક તપાસ પંચનો અહેવાલ વિધાનમંડળમાં રજૂ કરવામાં આવ્યો છે. પંચના અહેવાલ ?...
UP : સંભલમાં કલ્કિધામ નજીક બનેલી મસ્જિદ પર ફર્યું બુલડોઝર
ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ ધામ નજીક એક ગેરકાયદે મસ્જિદ તોડી દેવામાં આવી છે. આ ઘટનામાં પોલીસ તંત્રની તાકાત અને બુલડોઝરની મદદ લેવામાં આવી હતી, જે મંગળવારે, 14 ઑક્ટોબર, પ્રદેશમાં અમલીકરણ દરમિ?...
સંભલમાં જુમ્માની નમાજ બાદ મુસ્લિમોએ જાતે જ સરકારી જમીન પર આવેલી મસ્જિદ તોડવાનું શરૂ કર્યું
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલ રયા બુઝુર્ગ ગામમાં અતિક્રમણ સામેની કાર્યવાહી અંતર્ગત એક મહત્વપૂર્ણ ઘટના બની છે. 3 ઑક્ટોબર, 2025ના રોજ જુમ્માની નમાજ પૂર્ણ થયા બાદ ગામના લોકો પોતે જ સરકારી જમ...
સંભલ હિંસા મામલે CM યોગી આકરા પાણીએ, ઉપદ્રવીઓ પાસેથી નુકસાન વસૂલાશે
યુપીમાં સંભલ હિંસાને લઈને સીએમ યોગી આકરા પાણીએ છે. તેમણે આદેશ આપી દીધો છે કે સંભલ હિંસામાં થયેલું નુકસાન ઉપદ્રવીઓ પાસેથી વસૂલવામાં આવે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે 100થી પણ વધુ ઉપદ્રવી?...