RBIનો મોટો નિર્ણય : રેપો રેટ 5.25% યથાવત, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સાવચેતીભર્યું વલણ
ભારતીય અર્થતંત્રને ધ્યાનમાં રાખીને Reserve Bank of Indiaએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને 5.25% પર યથાવત ર...
RBIનું મોટું ગિફ્ટ : રેપો રેટ 0.25% ઘટાડાયો, હવે સસ્તી થશે EMI!
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ આજે એક મહત્વપૂર્ણ અને રાહત આપનાર નિર્ણય લીધો છે. MPCની બેઠક, જે 3 ડિસેમ્બરે શરૂ થઈ હતી, તેના અંતિમ દિવસે તમામ સભ્યોની સર્વસંમતિથી વ્યાજદર (રે...
હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે કેન્દ્રીય બેંક ક્રિપ્ટો કરન્સી અંગે ચિંતિત છે કારણ કે તે નાણાકીય સ્થિરતાને નુકસાન પહોંચાડી શકે છે. રિઝર્વ બેંકની નાણાકીય નીતિન?...
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો,હોમલોન થશે સસ્તી
દેશના બેંકિંગ નિયમનકાર, ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ દેશના કરોડો લોકોને લોન EMI માં રાહત આપી છે. RBIના MPC એ સતત બીજી વખત રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. જે બાદ રેપો રેટ 6.25 ટકાથી ઘટીન?...
તમારી બધી જ લોનના હપ્તા ઘટશે! RBIના નવા ગવર્નર વ્યાજદર ઓછા કરે તેવું વિશ્લેષકોનું અનુમાન
આરબીઆઈના નવા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રા ફેબ્રુઆરીમાં આગામી પોલિસી સમીક્ષામાં દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. તેમ નિષ્ણાતો માને છે. તેમનું કહેવું છે કે પોલિસી રેટ એટલે કે રેપો રેટમાં ઘટાડ...
સંજય મલ્હોત્રા બન્યાં RBIના નવા ગવર્નર, કાલે શક્તિકાંત દાસ પાસેથી સંભાળશે ચાર્જ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાને નવા ગવર્નર મળી ગયાં છે. કેન્દ્રીય મહેસૂલ સચિવ સંજય સંજય મલ્હોત્રાને RBIના નવા ગર્વનર નિયુક્ત કરવામાં આવ્યાં છે. આવતીકાલે ગર્વનર શક્તિકાંત દાસ નિવૃત થઈ રહ્યાં છે અને...
ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો જેવી રમતો પર 28% GST ‘કન્ફર્મ’, કાઉન્સિલની બેઠકમાં નિર્ણય
સરકારે પુષ્ટિ કરી છે કે ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગઅને કેસિનો પર 28 ટકા GST લાદવામાં આવશે. સરકાર આ નિર્ણયથી પીછેહઠ કરવાની નથી. કેન્દ્ર અને રાજ્યના જીએસટી કાયદામાં સુધારો કરવામાં આવશે અને 1 ઓક્ટ?...