સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ધમાકેદાર આવક : જળસપાટી 126.79 મીટરે પહોંચી, ખેડૂતો અને કરોડો નાગરિકોને મોટી રાહત
ગુજરાતની જીવનદોરી ગણાતા નર્મદા ડેમમાં ચોમાસાની શરૂઆત સાથે જ પાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશના નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસી રહેલા સારા વરસાદના ક?...
સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળ રાશિના વધામણાં કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
આ વર્ષે ૧૧ ઓગસ્ટથી શરૂ થઈ ૫૧ દિવસ ઓવરફ્લો થવા સાથે ૧૦,૦૧૨ મીલીયન ઘનમીટર ઓવરફ્લો થયો ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિ માટે જિવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મ...