નાનીબોરૂ ગામે વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહમાં ઉજવાયો કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ
ભક્તિભાવ અને ઉત્સાહ સાથે નાનીબોરૂ ગામે વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહમાં કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો. આ ક્થા દરમિયાન વિજયબાપુ સહિત સંતો મહંતો, રાજકીય અને સામાજિક મહાન?...