દાનેવ આશ્રમ સણોસરાનાં સેવાભાવી ગાદીપતિ મહંત નિરુબાપુ બન્યાં જગતગુરુ નિરુદેવાચાર્યજી મહારાજ
ગોહિલવાડમાં ધર્મ સેવામાં પ્રસિધ્ધ દાનેવ આશ્રમ સણોસરાનાં સેવાભાવી ગાદીપતિ મહંત નિરુબાપુ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં જગતગુરુ નિરુદેવાચાર્યજી મહારાજ બન્યાં છે. મંગલપીઠાધીશ જગતગુરુ માધવચ?...
કચ્છ–સૌરાષ્ટ્ર માટે નિકાસ અને રોકાણની નવી દિશાઓ : રિવર્સ બાયર્સ-સેલર મીટ દરમિયાન VGRC રાજકોટ 1500 થી વધુ MoUનું સાક્ષી બનશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે પાંચ દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) નું ઉદ્ઘાટન VGRE કચ્છ અને સૌરાષ્ટ્રની ઉદ્યોગસાહસિકતા તથા વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાનું પ્રદર્શન કરશે. રાજકોટમ?...
કલામહાકુંભમાં સૌરાષ્ટ્ર કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી વાંસળીવાદક વૈદિક દવે રાજ્યકક્ષાએ ભાગ લેશે
ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલામહાકુંભ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી વાંસળીવાદક વૈદિક દવે રાજ્યકક્ષાએ ભાગ લેશે. ભાવનગર જિલ્લાનાં ઈશ્વરિયા ગામના વતની વાંસળીવાદક વિદ્યા?...
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
VGRC સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લૉજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ, પેટ્રૉકેમિકલ્સ, કૃષિ અને ફુડ પ્રોસેસિંગ, ગ્રીન એનર્જી અને પ્રવાસન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ?...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે
1 માર્ચથી ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવામા આવી છે અને વહિવટીતંત્ર તૈયારીમા લાગ્યું છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે શ?...
ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડવા નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે, હાઈસ્પીડ કોરિડોર બનાવાશે
ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2025-2026ના અંદાજપત્રમાં, નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ અનેક લોક કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી. ગુજરાતમાં નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સ?...
સૌરાષ્ટ્રમાં ભળભળાટ મચાવનારા છેતરપિંડી પ્રકરણ
આખા સૌરાષ્ટ્રમાં ભળભળાટ મચાવનારા છેતરપિંડીના ગુનામાં જૂનાગઢ સ્વામિનારાયણના જે સંતોના પર આક્ષેપો થયા છે, તે હાલમાં ફરાર છે. ત્યારે આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ મીડિયા ?...
સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ડોક ના મણકા નું દૂરબીન થી સફળતાપૂર્વક ઓપરેશન કરતા ડો.નિસર્ગ પી શાહ
મણકા નો દુખાવો અસહ્યય હોતો હોય છે અને તેની સર્જરી એના થી પણ પીડાદાયક પરંતુ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર સ્પાઈન સર્જન ડો.નિસર્ગ પી શાહ દ્વારા દૂરબીન દ્વારા ડોક ના મણકા ની સફળતા પૂર્વક સર્જરી કરવામ?...
અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર વધુ એક અકસ્માત : બસ પલટી મારી જતા 30 મુસાફરો ઈજાગ્રસ્ત
અંબાજીનો ત્રિશુલિયા ઘાટ અકસ્માત ઝોન છે. આ ઝોન પર અવારનવાર અકસ્માત થતા રહે છે. ત્યારે આજે અંબાજી દર્શન કરીને પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના બસના મુસાફરોને અકસ્માત નડ્યો હતો. અંબાજીના ત્રિશુલીયા ?...
શિયાળામાં પણ વરસાદ વધારશે મુશ્કેલી? IMD એ આ વિસ્તારો માટે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, સાચવીને રહેજો
નવેમ્બરનો મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને ઉત્તર ભારતીય રાજ્યોમાં ઠંડી દેકારો દઈ રહી છે ત્યારે કેટલાક રાજ્યોમાં વરસાદે હજુ પણ લોકોને હેરાન પરેશાન કરી રાખ્યા છે. ભારતીય હવામાન વિભાગે 23 નવે?...