વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નાંદોદના વડીયા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ભાજપા નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ નાંદોદ તાલુકાના વડીયા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ‘એક પેડ માં કે નામ’ અભિયા?...
જેસલમેરની 25 જળસાહેલીઓ 8 ગામડાં માટે પાણી બચાવે છે…
દેશના સૌથી સૂકાભઠ્ઠ વિસ્તારો પૈકીનું એક છે જેસલમેરનું અડબાલા ગામ. અહીં એક જ તળાવ નામે સાંવરાઈ છે. આ તળાવ આસપાસનાં 8 ગામડાંના 11 હજાર જેટલા લોકોની તરસ છીપાવે છે. પ્રવાસન માટે જેસલમેર ઘણું પ્રખ્?...