આર્થરાઈટિસ અને ડાયાબિટીસ જેવા રોગોની સારવારની શોધ કરનારા 3 વિજ્ઞાનીને નોબેલ પુરસ્કાર
2025 માટેનો નોબેલ પુરસ્કાર ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રમાં અમેરિકાના વૈજ્ઞાનિક મેરી ઇ. બ્રંકૉ, ફ્રેડ રામ્સડેલ અને જાપાનના શિમોન સકાગુચીને આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર તેમને ‘પેરીફેરલ ઇમ?...
લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉં લોક ૭૯ મોરારિબાપુને થયાં અર્પણ
ગામડાની કેળવણી માટે કાર્યરત લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉ લોક ૭૯ શ્રી મોરારિબાપુને અર્પણ થયાં. સંસ્થાનાં વડા અરુણભાઈ દવેએ રાજીપા સાથે ભેટ ધર્યા હતાં. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ...
મંગળ પર પણ માણસ રહી શકશે! વૈજ્ઞાનિકોને એન્ટાર્કટિકામાં એક એવી ખાસ વસ્તુ મળી છે, જે લાલ ગ્રહ પર જીવન સરળ બનાવશે
મંગળ પર શ્વાસ શક્ય છે. હા, ભવિષ્યમાં લાલ ગ્રહ મંગળ મનુષ્ય માટે રહેવા યોગ્ય બની શકે છે. ત્યાં શ્વાસ લેવાનું શક્ય બની શકે છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે, જેના આધારે એક ખાસ વસ્તુ છે જે ચીનના વૈજ્...
મળી ગયો ખજાનાનો નકશો!, 4000 વર્ષ પ્રાચીન નકશાનું રહસ્ય શોધવા મથામણ કરી રહ્યા છે વૈજ્ઞાનિકો
કોઈ મોટા ખજાનાનો નકશો હોઈ શકે છે. પ્રોજેક્ટ પર કામ કરનારા સીએનઆરએસ અનુસંધાન સંસ્થાનના ક્લેમેંટ નિકોલસે મીડિયાને માહિતી આપતાં કહ્યું કે, આ પથ્થરનો નકશો ઘણો જ મહત્વનો છે કારણ કે તેના કાર્ટોગ?...