પાકિસ્તાની ડ્રોન ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, કાઉન્ટર કાર્યવાહીમાં ડ્રોન તગેડાયું
જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને ભારતીય સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યા છે. નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) નજીક પાકિસ્તાની ડ્રોન દ્વારા ઘૂસણખોરીના પ્રયાસોને...
વિનોદ ટેક્સટાઈલમાં વહેલી સવારથી આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન
ગુજરાતમાં આવકવેરા વિભાગે ફરી વ્હાઇટ-કોલર સર્ચ ઓપરેશન્સ શરૂ કર્યા છે અને તેનું મોટું કેન્દ્ર બન્યું છે અમદાવાદનું વિનોદ ટેક્સટાઇલ ગ્રૂપ. વહેલી સવારથી જ આવકવેરા વિભાગની અનેક ટીમોએ શહેર સહિ?...
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર, અધિકારી સહિત ત્રણ જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારીની જબરદસ્ત અથડામણ શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ ગુડ્ડાર ગામમાં આતંકવાદીઓની હાજરી વ?...
ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ફરી એકવાર નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગંભીર અથડામણ થઈ છે. મળતી માહિતી અનુસાર, સુરક્ષા દળોને ગંગાલૂર વિસ્તારમાં નક્સલીઓની હાજરી અં?...
મણિપુરમાં મોટું ઓપરેશન: Ak-47, IED અને ગ્રેનેડ જેવા ઘાતક 203 હથિયાર જપ્ત
મણિપુરના સંવેદનશીલ અને ઊંચા તણાવવાળા માહોલ વચ્ચે સુરક્ષા દળોએ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગુપ્ત માહિતીના આધારે ગુરુવાર રાતથી શુક્રવાર સવાર સુધી ચાલેલા વિશાળકાય અને સંકલિત સર્ચ ઓપરેશનમાં ?...
શોપિયાના જંગલમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો
ઓપરેશન કેલર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લાના કેલરમાં સ્થિત શુકરુ જંગલ વિસ્તારમાંથી સુરક્ષાદળોને મોટાપ્રમાણમાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે. ઓપરેશન કેલર હેઠળ સુરક્ષાદળોએ ગઈકા...
કાશ્મીરમાં પહલગામ હુમલાના આતંકીઓના પોસ્ટર જાહેર, બાતમી આપનારાને 20 લાખનું ઈનામ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં બૈસરન ખીણમાં આતંકી હુમલામાં નિર્દોષ 26 લોકોના જીવ લેનારા આતંકવાદીઓ 20 દિવસ બાદ પણ પકડાયા નથી. તેમની ધરપકડ કરવા પોલીસે અને સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહે...
ખેડા : નડિયાદ ટાઉન તેમજ પશ્ચિમ પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા સર્ચ ઓપરેશન શરૂ
ભારત દેશના કાશ્મીરના પહેલગામમાં જે થોડા સમય અગાઉ આંતકવાદી હુમલો થયો અને જેમાં 25 થી 30 જેટલા ભારતીય નાગરિકોના મોત થયા તેનાથી દેશને પણ આખું વિશ્વ શહેમી ગયું છે.. આખી દુનિયાએ આંતકવાદી હુમલાને વખ?...
પહલગામ આતંકી હુમલો: ત્રણેય સૈન્ય પ્રમુખ-CDSની સંરક્ષણ મંત્રી સાથે 2.5 કલાક બેઠક
મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસારનમાં મોટો આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 28 લોકોના મોત થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ પ્રવાસીઓને વીણી-?...
મણિપુરમાં ફરી બે જૂથો વચ્ચે હિંસા ભડકી, જવાન સહિત 4નાં મોત, બોમ્બ-વિસ્ફોટકો જપ્ત કરાયા
મણિપુરમાં હિંસા વચ્ચે ટેંગનોપલ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનના ભાગરુપે એક પ્લોટ સાફ કરાવવા મુદ્દે બે જુથ વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં સુરક્ષા માટે ત?...