શેરબજારોમાં તાત્કાલિક પતાવટ થાય તેવી વ્યવસ્થા માટે વિચારણા.
સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરપરસન માધબી પૂરી બુચે સોમવારે જણાવ્યું હતું કે, દેશના શેરબજારોમાં તાત્કાલિક પતાવટ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવા સેબી વિચારી રહ્યું છે. શે...